બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / CBI summons Arvind Kejriwal FIR against ED-CBI for lying in court warns Delhi CM Kejriwal
Pravin Joshi
Last Updated: 04:25 PM, 15 April 2023
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે એક ટ્વીટ કરીને કહ્યું છે કે અમે ખોટી જુબાની આપવા અને કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરવા બદલ નિયમો અનુસાર CBI અને ED અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવશે. સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે તેમના લેટેસ્ટ ટ્વીટના થોડા સમય પહેલા એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. મીડિયાને સંબોધતા તેમણે ભાજપના નેતાઓના આરોપોને જુઠ્ઠાણાનો પોટલો ગણાવ્યો હતો. એ પણ કહ્યું કે જ્યારે ઈડી અને સીબીઆઈને તપાસમાં કંઈ ન મળ્યું ત્યારે તેઓએ નકલી પુરાવા આપીને અને કોર્ટમાં ખોટું બોલીને મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલમાં ધકેલી દીધા.
We will file appropriate cases against CBI and ED officials for perjury and producing false evidence in courts
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 15, 2023
ED-CBIએ સિસોદિયાને ખોટી રીતે ફસાવ્યા
સીએમ કેજરીવાલે કહ્યું કે તપાસ એજન્સીઓ દ્વારા મનીષ સિસોદિયા પર સૌથી મોટો આરોપ એ હતો કે તેણે પુરાવાનો નાશ કરવા માટે 14 ફોન તોડ્યા. આમ કરીને તેણે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, EDની ચાર્જશીટમાં ફોનના IMEI નંબરનો પણ ઉલ્લેખ છે. આ સિવાય 18 માર્ચ 2023ના EDના સીઝરમાં કહેવામાં આવ્યું છે કે અમારી પાસે 14માંથી ચાર ફોન છે. એક સીબીઆઈ પાસે છે. એટલે કે 14માંથી 5 ફોન ED અને CBIના કબજામાં છે. બાકીના નવ ફોનનો ઉપયોગ અન્ય કરી રહ્યું છે. ED અને CBI પણ આ વાતથી વાકેફ છે. સત્ય એ છે કે ED અને CBIએ ખોટું બોલીને કોર્ટને ગેરમાર્ગે દોર્યા છે. આમ કરીને મનીષ સિસોદિયાને ફસાવવાનો પ્રયાસ કર્યો. આ જ કારણ છે કે હવે અમે સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ સામે ખોટું બોલવા, કોર્ટને ગેરમાર્ગે દોરવા અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરીશું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh