બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Cabinet approves raising procurement ceiling for tur, urad and masur under two schemes
Hiralal
Last Updated: 03:23 PM, 31 August 2022
બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે મોટા નિર્ણય લેવાયા છે. કેન્દ્ર સરકારે તુવેર, અડદ અને મસૂરની ખરીદી મર્યાદા 25 ટકાથી વધારીને 40 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી ખેડૂતોને તેમની દાળના વધારે ભાવ મળશે.
Cabinet approves raising procurement ceiling for tur, urad and masur under two schemes: Official statement
— Press Trust of India (@PTI_News) August 31, 2022
ખેડૂતોને કઠોળના વધારે ભાવ મળશે
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ એક સત્તાવાર નિવેદનમાં એવું જણાવાયું હતું કે ડિસ્કાઉન્ટ અને ત્રણ કઠોળની વધેલી ટોચમર્યાદા, વધુ રોકાણ કરીને વધુ ખેડૂતોને કઠોળ ઉગાડવા માટે પ્રોત્સાહિત કરશે અને તેમના ઉત્પાદન માટે લાભદાયક ભાવો મેળવવામાં મદદ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આ ઉપરાંત, આ આપણા દેશમાં આવી કઠોળની આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે."
રાજ્યોને 8 રુપિયાના સસ્તા ભાવે ચણા વેચવાનો કેન્દ્રનો નિર્ણય
કેન્દ્ર સરકારે બીજો એક નિર્ણય લેતા રાજ્યોને 8 રુપિયાના સસ્તા ભાવે 15 લાખ ટન ચણા વેચવાનો પણ નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 15 લાખ ટન ચણાના નિકાલને 8 રૂપિયા પ્રતિ કિલોના ડિસ્કાઉન્ટ પર મંજૂરી આપી દીધી છે, જેથી તેનો ઉપયોગ વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે થઈ શકે. એક સત્તાવાર નિવેદનમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું કે, "આ માન્ય યોજના હેઠળ, રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો સરકારને સોર્સિંગ સ્ટેટના ઇશ્યૂ પ્રાઇસ પર 8 રૂપિયા પ્રતિ કિલોના ડિસ્કાઉન્ટ પર 15 લાખ ટન ચણા ઉપાડવાની ઓફર કરવામાં આવી છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો આ કઠોળનો ઉપયોગ તેમની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, મધ્યાહ્ન ભોજન, જાહેર વિતરણ વ્યવસ્થા, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમો (આઇસીડીપી) વગેરેમાં કરશે.
Cabinet approves disposal of 15 lakh tons of chana from buffer stock to states at discounted rates: Statement
— Press Trust of India (@PTI_News) August 31, 2022
સરકાર પાસે 30.55 લાખ ટન ચણા ઉપલબ્ધ
ભાવ સમર્થન યોજના હેઠળ સરકારે 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન ચણાની રેકોર્ડ ખરીદી કરી છે. તેના કારણે પીએસએસ અને પીએસએફ હેઠળ સરકાર પાસે 30.55 લાખ ટન ચણા ઉપલબ્ધ છે.આગામી રવી સિઝનમાં પણ ચણાનું ઉત્પાદન "સારું" રહેવાની ધારણા છે. વર્ષ 2022-23 દરમિયાન ચણાના લઘુતમ ટેકાના ભાવમાં વધારા સાથે ઊંચા ઉત્પાદનથી વધારાની ખરીદી થવાની ધારણા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh