બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Blood sugar levels not under control? So start these 5 yogasanas from today
Pooja Khunti
Last Updated: 11:55 AM, 31 January 2024
બ્લડ સુગર એટલે કે ડાયાબિટીસ થયા પછી તેને કંટ્રોલ કરીને જ તેનાથી બચી શકાય છે. જો લોહીમાં સુગર લેવલ વધી રહ્યું હોય તો તેને દવાઓ દ્વારા જ કંટ્રોલમાં રાખી શકાય છે. ઘણા ઘરેલું ઉપચાર છે, જે ડાયાબિટીસ ઘટાડી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ યોગના આસનો કરીને બ્લડ સુગરને નિયંત્રિત રાખી શકે છે. જાણો, બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે કયા યોગ આસનોનો ઉપયોગ કરી શકાય છે.
ડાયાબિટીસ માટે યોગ
મધુકાસન
મધુકાસન યોગાસન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. મંડુકાસનમાં શરીરનો આકાર દેડકા જેવો હોય છે. ડાયાબિટીસના દર્દીઓને આમ કરવાથી ઘણો ફાયદો થાય છે.
શવાસન
શવાસન કરવાથી શરીરને આરામ મળે છે. આ યોગ કરવાથી મન શાંત થાય છે. તેનાથી શરીરને એનર્જી મળે છે. શવાસન કરવાથી બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ મળે છે.
વજ્રાસન
વજ્રાસન પાચનતંત્રને ઠીક કરવા માટે છે. તે માનસિક શાંતિ માટે પણ સારું છે. આ ખાધા પછી કરવું જોઈએ. વજ્રાસનને ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે પણ સારું માનવામાં આવે છે.
વાંચવા જેવું: મોટાપા બની શકે છે બ્રેસ્ટ કેન્સરનું કારણ, ભૂલથી પણ આ લક્ષણો દેખાય તો ચેતી જજો!
કપાલભાતિ પ્રાણાયામ
બ્લડ સુગરના દર્દીઓ માટે કપાલભાતિ પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક છે. કપાલભાતિ પ્રાણાયામ કરવાથી લોહીમાં શુગર લેવલ ઓછું થાય છે. તે મગજ માટે અને શરીરને એનર્જી આપવા માટે પણ ફાયદાકારક છે.
ધનુરાસન
સ્વાદુપિંડને સક્રિય કરવા માટે ધનુરાસન કરવું ખૂબ જ સારું છે. સ્વાદુપિંડ પોતે જ શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. તમે ધનુરાસનથી બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh