બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / bihar heat wave red alert death nitish kumar government
vtvAdmin
Last Updated: 04:10 PM, 17 June 2019
બિહારમાં ભીષણ ગરમી અને લૂના પ્રકોપને જોતા ગયા જિલ્લામાં ધારા 144 લાગૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત જિલ્લામાં નિર્માણ કાર્યો, મનરેગાના કામ અને ખુલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી રોક લગાવી દેવાઇ છે.
Gaya: District Magistrate issues an order in view of scorching heat under section 144 (prohibiting unlawful assembly); bans governmental/non-governmental construction works, MGNREGA labour work, and any cultural programme or gathering in open spaces, between 11 am to 4 pm. #Bihar pic.twitter.com/gLnR1Y0XeN
— ANI (@ANI) June 17, 2019
ગયાના જિલ્લાધિકારી અભિષેખ સિંહે ભીષણ ગરમી અને લૂના પ્રકોપને જોતા નિર્દેશ જાહેર કર્યો છે કે વાતાવરણ સામાન્ય થવા સુધી ધારા 144 લાગૂ કરી દેવાઇ છે. એટલે કે હવે કોઇપણ સાર્વજનિક કાર્યક્રમ, રાજનૈતિક કાર્યક્રમ, ધરણા પ્રદર્શન અને લોકા ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. એટલે કે ખુલ્લા સ્થાને કાર્યક્રમ પર નિષેધ રહેશે. આપને જણાવી કે, આ પહેલીવાર છે કે જ્યારે ગરમીના પ્રકોપને જોતા ધારા 144 લાગૂ કરી દેવામાં આવી છે.
ડીએમ પોતાના નિર્દેશમાં એમ પણ કહ્યું છે કે, મનરેગાની કોઇ યોજના સવારે 10.30 વાગ્યા બાદ નહીં ચાલે. કોઇપણ નિર્માણ કાર્ય 11 વાગ્યે સવારેથી સાંજે 4 વાગ્યા સુધી નહીં કરી શકાય. તંત્રનું માનવું છે કે નિર્માણ કાર્યમાં રહેલા મજૂર તેના શિકાર બની રહ્યા છે.
આ દરમિયાન બજાર પણ બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તંત્રે લોકોને અપીલ કરી છે કે, લોકો ઘરમાં રહે અને જરૂરી કામ હોય તો જ બહાર નીકળે. બપોરે ઘરની બહાર ન નીકળે તથા પાણી ખુબ જ પીવાનું રાખે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ