બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / BIG NEWS: Car plunges into water-filled pit in Bihar, 9 killed, 2 rescued
Hiralal
Last Updated: 10:57 AM, 11 June 2022
બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. એક સ્કોર્પિયો પાણી ભરેલા ખાડામાં પડી જતાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના પૂર્ણિયા જિલ્લાના બૈસી તાલુકાના અનગઢ ઓપીમાં કાંજિયા મિડલ સ્કૂલ નજીક બની હતી. આ ઘટના અંગે બૈસી એસડીએમ કુમારી તૌસીએ જણાવ્યું હતું કે તમામ પીડિતો તિલક વિધિ પૂરી કરીને રાત્રે જ કિશનગંજ જિલ્લાના નૂનીયા ગામના ખાપદા તારાબારીથી તેમના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આ ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
Bihar | Eight people died in Kanjia village of Purnia district late last night after their vehicle fell into a pond.
— ANI (@ANI) June 11, 2022
Police say, "8 bodies recovered. They were coming from Tarabadi & going to Kishanganj when it happened. 2 people safely rescued. Bodies being sent for postmortem" pic.twitter.com/qSbYIbFn7j
લોકો તિલક વિધિ પતાવીને ઘેર આવી રહ્યાં હતા ત્યારે બની દુર્ઘટના
દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો તિલક વિધિ પતાવીને ઘેર આવી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના બની હતી જેમાં નવ લોકોના મોત થયા હતા.
Eight killed, two injured as car falls into roadside ditch in Bihar's Purnea district early on Saturday
— Press Trust of India (@PTI_News) June 11, 2022
નવ લોકોના મૃતદેહો મળ્યાં
10 લોકોથી ભરેલી એક સ્કોર્પિયો ખાડામાં પડી ગઈ, જેમાંથી અત્યાર સુધીમાં નવ લોકોના મૃતદેહો મળી આવ્યા છે. બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ અને બચાવ ટીમો ઘટના સ્થળે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલવાની કવાયત ચાલી રહી છે. કાંજિયાના વડા સમરેન્દ્ર ઘોષે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 2:00 થી 2:30 વાગ્યાની વચ્ચે બની હતી. અચાનક સ્કોર્પિયો કાર પાણી ભરેલા ખાડામાં પડી ગઈ. તીવ્ર વળાંક અને સ્કોર્પિયો અનિયંત્રિત હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
2 લોકોને પાણીમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યાં
જેવી કાર પાણી ભરેલા ખાડામાં પડી કે તરત આઠ લોકોના તત્કાળ મોત થયા હતા જ્યારે 2 લોકો નસીબદાર નીકળ્યાં હતા અને તેમનું રેસ્કૂયુ કરાયું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh