બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / રાજકોટ / Big news about Jasdan Ghela Somnath Mahadev 350 charges were decided against
Kishor
Last Updated: 07:56 PM, 26 December 2022
જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ પર જળા અભિષેક મામલે 350 વસૂલવાને લઈને લોકોમાં વિરોધનો વંટોળ વ્યાપ્યો હતો. ત્યારબાદ આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોક રોષને લઈ આખરે જળ અભિષેક માટે ચાર્જ વસુલવાનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે. ડેપ્યુટી કલેકટર દ્વારા જળ અભિષેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જસદણ ડેપ્યુટી કલેકટરએ રદિયો આપી કોઇ પણ ચાર્જ નહિ લેવામાં આવે તેવી અખબારી યાદી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો ?
ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક કરવા અંગે 19 ડીસેમ્બરના રોજ ચાર્જ લાગશે. તેવો નિર્ણય લેવાયો હતો. નાયબ કલેક્ટરને 351 રૂપિયા ચાર્જ નક્કી કર્યો હતો. જે નિર્ણયથી શિવભક્તો નારાજ થયા હતા. જેને લઈ હવે જસદણના સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોઘ કર્યો હતો.
સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોધ કર્યો હતો
રાજકોટના જસદણ ખાતે આવેલ ઘેલા સોમનાથ મંદિરમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવે છે. આ તરફ જસદણ ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટરે સોમનાથ મંદિરમાં જળાભિષેકને લઈ એક મોટો નિર્ણય કરતાં હવે શિવભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાયબ કલેક્ટરે જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાનો નિર્ણય કરતાં સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી બાજુ નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે, અંગત સ્વાર્થ હોવાથી અમૂક લોકો વિરોધ કરે છે. જળાભિષેકના જે રૂપિયા આવશે તેનો યાત્રી સુવિધામાં ઉપયોગ થશે. જોકે મહત્વનું છે કે, રાજકોટના કલેક્ટર ઘેલા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir