બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 04:45 PM, 8 November 2023
IND vs AUS: ભારતીય ક્રિકેટ ટીમ આજકાલ ચાલી રહેલી વનડે વર્લ્ડકપ 2023ની ટૂર્નામેન્ટમાં વ્યસ્ત છે. વિશ્વ કપની તરત બાદ ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયાની સામે 5 મેચોની ટી20 સીરીઝ રમશે. આ સીરીઝમાં ટીમનાં તમામ સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે જેમાં ફાસ્ટ બોલર્સ પણ સમાવિષ્ટ છે. તેવામાં મેન ઈન બ્લૂ ફરી એકવાર અનુભવી પેસર ભુવનેશ્વર કુમારને વાપસીનો મોકો આપી શકે છે.
ભુવનેશ્વર પેસ અટેકને લીડ કરી શકે
સીનિયર બોલર્સની ગેરહાજરીમાં ભુવનેશ્વર ટીમ ઈન્ડિયાનાં પેસ અટેકને લીડ કરી શકે છે. ભુવનેશ્વર છેલ્લા એકવર્ષથી ભારતીય ટીમની બહાર છે. તેવામાં ઑસ્ટ્રેલિયાની સામે ટી20 સીરીઝ તેમના માટે લાઈફલાઈન સાબિત થઈ શકે છે. BCCIનાં અધિકારીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે,' સીનિયર બોલર્સને રેસ્ટ આપી શકીએ છીએ. આવી સ્થિતિમાં અમે ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી ફાસ્ટ બોલર્સની જરૂર રહેશે. તેમને ફરી બોલાવવામાં આવી શકે છે.'
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીએ કર્યો કમાલ
હાલમાં યોજાયેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભુવનેશ્વર કુમારે શાનદાર પ્રદર્શન આપ્યું. તેમણે 7 મેચોમાં 9.31ની શાનદાર એવરેજથી 16 વિકેટ ચટકારી છે જેમાં એક ફાઈફર પણ શામેલ છે. આ દરમિયાન તેમણે 5.84ની ઈકૉનોમીથી રન ખર્ચ્યાં. તેવામાં સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીનું પ્રદર્શન પણ ભુવનેશ્વર માટે લાઈફલાઈન સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh