બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Kishor
Last Updated: 11:55 PM, 7 October 2023
ક્રિકેટના મેદાનમાં 14 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર જંગ ખેલાશે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI દ્વારા મેચ માટે 14,000 ટિકિટો જારી કરવાની જાહેરાત કરી છે. જે ટિકિટનું 8 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 12 વાગ્યાથી વેચાણ શરૂ કરવામાં આવશે. ઇચ્છુક લોકો ICC ક્રિકેટ વર્લ્ડ કપની સત્તાવાર ટિકિટિંગ વેબસાઇટ પરથી ટિકિટ ખરીદી શકે છે. બીજી તરફ BCCIની 14 હજાર ટિકિટો બહાર પાડવાની જાહેરાતને લઈને લોકો માં સવાલો પણ ઉભા થઇ રહ્યા છે કેમ કે ટૂર્નામેન્ટના સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર BookMyShow દ્વારા અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન મેચને પગલે સ્ટેડિયમ હાઉસફુલ હોવાનું જણાવાય રહ્યું છે.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) October 7, 2023
BCCI set to release 14,000 tickets for India v. Pakistan League Match on October 14, 2023.
Details 🔽 #CWC23 https://t.co/p1PYMi8RpZ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે
ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની વાત કરવામાં આવે તો આ ટીમ પોતાની પ્રથમ મેચ આવતીકાલે 8 ઓક્ટોબરને રવિવારના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમશે.જે મેચ ચેન્નાઈમાં રમાશે. બાદમાં 11 ઓક્ટોબરે ભારત અફઘાનિસ્તાન અને 14 ઓક્ટોબર ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. જેને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ રોહિત, કોહલી, ઉપરાંત અશ્વિન અને રવિન્દ્ર જાડેજા તેમજ મોહમ્મદ શામી સહિતના ખેલાડીઓ માટે આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. જેથી તેઓ આ વર્લ્ડ કપ પોતાના નામ કરવા અત્યારથી જ તમામ ખેલાડીઓ મહેનત કરી રહ્યા છે.
માર્કરામે સૌથી વધુ ફટકાર્યો
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચથી થયો છે આ દરમિયાન ચાહકોની હાજરી ઓછી હતી અને ખાલી ખુરશીઓ નજરે પડતી હતી. ત્યાજ ટૂર્નામેન્ટના સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર BookMyShowએ બતાવ્યું કે સ્ટેડિયમની મોટાભાગની સીટો ભરાઈ ગઈ હતી. જોકે હકીકત આનાથી કઈક અલગ જ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir