બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 12:27 AM, 24 July 2023
ચોખાની પ્રખ્યાત વેરાયટીમાં અગ્રણી ગણાતી વેરાયટી બાસમતી રાઇસ ખાવા ફાયદાકારક છે. જે ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. બાસમતી રાઈસ ડાયાબિટીસના દર્દીઓ માટે આવકારદાયક ગણવામાં આવે છે. કારણ કે તેમાં ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકે છે. આવી સ્થિતિમાં ચોખાના નાના ભાગને ડાયડમા પણ સામેલ કરી શકાય છે.
ફાઇબરની માત્રા વધુ
આ ઉપરાંત બાસમતી રાઈસમાં ફાઇબરની માત્રા પણ વધુ હોય છે. પરિણામે કબજિયાત સહિતની સમસ્યાઓ ખૂબ જ દૂર રહે છે. વધુમાં બાસમતી રાઈસમાં વિટામીન બી ભરપૂર હોય છે જે મગજના સ્વાસ્થ્યને સુધારે છે. બાસમતી રાઈસ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. કારણ કે તેમાં ફાઇબરની માત્રા વધુ હોવાથી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
કેન્સલ અને અકાળે મોતનું જોખમ ઘટાડે છે
વધુમાં આર્યન, ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કોપર જેવા ખનીજ તત્વો પણ ભરપૂર હોવાથી એકંદરે શ્વાસ સુધારે છે. વધુમાં વાત કરવામાં આવે તો બાસમતી ચોખા મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોવાથી તેમાંથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. અને આ ચોખા હૃદયના સ્વાસ્થ્યને પણ ખૂબ જ ફાયદો પહોંચાડે છે. જેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા ગુણધર્મને કારણે કેન્સલ અને અકાળે મોતનું જોખમ ઘટાડે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh