બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / bank of baroda launches facility cash withdrawals using upi on its atm detail
Bijal Vyas
Last Updated: 01:35 PM, 6 June 2023
Bank of Baroda Facility News: સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ ઇન્ટઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોલ (ICCW) સુવિધા શરુ કરી છે, આના હેઠળ કોઇ ગ્રાહક બેંકના એટીએમથી યુપીઆઇનો ઉપયોગ કરી નિકાસી કરી શકે છે. આ બેંક યુપીઆઇ દ્વારા એટીએમથી રોકડ ઉપાડની સવિધા આપનારા સાર્વજનિક ક્ષેત્રની પહેલી બેંક છે.
બેંકએ કહ્યું કે, તેની ICCW સુવિધાનો લાભ ઉઠાવીને તેના ગ્રાહકોની સાથે ભીમ યુપીઆઇ, અન્ય યુપીઆઇ એપ્લિકેશન ઉપયોગ કરનારી અન્ય બેંકોના ગ્રાહક પણ એટીએમથી રોકડ ઉપાડી શકશે. બેંક ઓફ બરોડાના એટીએમ દ્વારા રોકડ ઉપાડ માટે ગ્રાહકો માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરુર નહીં રહે.
કેવી રીતે કરશે કામ
આ સેવાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોએ બેંક ઓફ બરોજાના એટીએમ પર "યુપીઆઇ નકદ નિકાસી"નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પછી તે ઉપાડવાની રકમને લખ્યા બાદ એટીએમની સ્ક્રીન પર એક ક્યુઆર કોડ દેખાશે. આ કોડને ICCW માટે અધિકૃત યુપીઆઇ એપના ઉપયોગ કરી સ્કેન કર્યા બાદ લેણદેણ માટે અધિકૃત કરવાનુ રહેશે.
5000 રુપિયા સુધીની લિમિટ
બેંકના મુખ્ય ડિજીટલ અધિકારી અખિલ હાંડાનું કહેવુ છે કે, ICCW સર્વિસની રજૂઆતથી ગ્રાહકોને કાર્ડનો ઉપયોગ કર્યા વિના રોકડ રકમ ઉપાડવાની સ્વતંત્રતા હશે. બેંક ઓફ બરોડાના એટીએમ પર ગ્રાહક એક દિવસમાં બે દેણદેણ કરી શકે છે અને એક વારમાં વધારેમાં વધારે 5000 રુપિયાની રકમ ઉપાડી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh