બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
vtvAdmin
Last Updated: 06:54 PM, 30 March 2019
પ્રાર્થના સભામાં ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે જીવનમાં અનેક સભાઓને સંબોધિત કરી છે પરંતુ આજ જેવી સભાને ક્યારેય સંબોધીત કરીશ તેવું ક્યારેય નહોંતુ વિચાર્યું. મે એક પુસ્તક લખ્યું હતું જેમાં અટલજી નહીં આવી શકતા મને ખુબ જ દુ:ખ થયેલ. હું મને સૌભાગ્યશાળી માનુ છું કે મારી અને અટલજીની મિત્રતા 65 વર્ષથી ચાલી આવે છે. અટલજી જમવાનું સારું બનાવતા હતા. તે પછી ખીચડ઼ી કેમ ન હોય.I consider myself fortunate that my friendship with Atal ji lasted for 65 years during which I watched him closely. Working together we shared our experiences watched films together and read books together: Senior BJP leader LK Advani at #AtalBihariVajpayee's prayer meeting pic.twitter.com/6epJLVt1tN
— ANI (@ANI) August 20 2018
આ પહેલા પ્રાર્થના સભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે 11 મેના રોજ પરમાણુ પરીક્ષણ અટલજીની દ્રઢતાને કારણે શક્ય બન્યું. આ ઘટના બાદ દુનિયાએ ભારત પર પ્રતિબંધ લગાવી દીધો.He spent several yrs in opposition but never compromised his ideology.His efforts ensured that India became a nuclear power&attributed the tests to the brilliance of our scientists.He never buckled under pressure.He was Atal after all: PM at #AtalBihariVajpayee's prayer meeting pic.twitter.com/Rh8MsBSQun
— ANI (@ANI) August 20 2018
પરંતુ તેઓ અટલ હતા એટલે 11 મે બાદ 13 મેના રોજ દુનિયાને ફરી એકવાર ભારતનો પરચો જોવા મળ્યો. જીવન કેટલું લાંબુ છે તે મહત્વનું નથી પણ જીવન કેવું હોવું જોઇએ તે આપણા હાથમાં છે. અટલજી પોતાના નામથી જ અટલ નહોંતા પરંતુ તેમના વ્યવહારમાં પણ અટલ ભાવ નજર આવતો હતો.Granddaughter of #AtalBihariVajpayee Niharika and his daughter Namita Bhattacharya at the prayer meeting for him in Delhi. pic.twitter.com/NYJC6FuveS
— ANI (@ANI) August 20 2018
ઉલ્લેખનીય છે કે પ્રાર્થના સભામાં અડવાણી બાદ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે શાબ્દિક શ્રધ્ધાસુમન અટલ બિહારી વાજપાઇને અર્પણ કર્યા હતા. તેમણે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે ભાજપ આજે ફળદાયી છે.Union Minister Rajnath Singh senior Congress leader Ghulam Nabi Azad RSS chief Mohan Bhagwat senior BJP leader LK Advani & former Jammu and Kashmir CM Mehbooba Mufti at the prayer meeting for #AtalBihariVajpayee in Delhi. pic.twitter.com/lSL1SpcQRl
— ANI (@ANI) August 20 2018
વધુમાં તેમણે કહ્યું કે મને એટલુ વધારે સાનિધ્ય અટલજીનું નથી મળ્યું પરંતુ હું તેમના ભાષાણ સાંભળવા જતો હતો. અટલજીની બધાની સાથે મિત્રતા ધરાવતા હતા. સાર્વજનિક જીવનમાં પોતાની આટલી ઉંચાઇ પર પહોંચ્યા બાદ પણ તેઓ સામાન્ય માણસ માટે સંવેદનશીલ હતા.Atal ji's words and his life...be it someone who watched him closely or saw him from far away everyone found him to be the same & believed in him: RSS Chief Mohan Bhagwat at #AtalBihariVajpayee's prayer meeting in Delhi pic.twitter.com/JXEOBH22jp
— ANI (@ANI) August 20 2018
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ