બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 07:11 PM, 19 September 2023
માહિતી અનુસાર બેન્નૂ નામક ઉલ્કાપિંડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. સામાન્ય રીતે દર 6 વર્ષે આ ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થાય છે પણ એવો દિવસ પણ આવી શકે છે જ્યારે આ ઉલ્કાપિંડ ધરતી સાથે અથડાય. જો આ બેન્નૂ પૃથ્વીને ટક્કર મારશે તો 22 પરમાણુ બોમ્બ જેવા વિસ્ફોટ જેવી તબાહી મચી શકે છે.
બેન્નૂ ઉલ્કાપિંડ ક્યારે પૃથ્વી સાથે અથડાશે?
ધરતીને સૌથી વધુ ખતરો ઉલ્કાઓથી હોય છે. ઉલ્કાપિંડ બેન્નૂ ધરતી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર જો તે ધરતીથી અથડાય છે તો 22 પરમાણુ બોમ્બ જેવો ધમાકો કરશે અને તેનાથી થનારી તબાહી ભયાવહ હશે. આશરે 6 વર્ષ બાદ કોઈને કોઈ ઉલ્કાપિંડ ધરતીની નજીકથી નિકળે છે. મોટાભાગે આ ઉલ્કાપિંડો ઘર્ષણનાં કારણે ઉપરી વાયુમંડલમાં જ નાશ પામે છે. પણ મીડિયા રિપોર્ટ અનુસાર 159 વર્ષ બાદ આ ઉલ્કા પૃથ્વી સાથે અથડાશે. નાસા એવું યંત્ર તૈયાર કરી રહી છે જેનાથી બેન્નૂનો વિનાશ કરી શકાય.નાસા પ્રયાસ કરી રહી છે કે બેન્નૂ ઉલ્કાપિંડની દિશામાં ફેરફાર કરી શકાય.
190 વખત ધરતી સાથે અથડાયા છે આવા ઉલ્કાપિંડો
જો બેન્નૂ ધરતી સાથે અથડાય છે તો 1200 મેગાટન TNT જેટલી ઊર્જા નિકળશે જે 1945માં હિરોશિમા પર નાખવામાં આવેલા લિટિલ બોય પરમાણુ બોમ્બ 0.015 મેગાટન TNTથી ઘણો વધારે છે. નાસા અનુસાર 2036માં ક્ષુદ્રગ્રહ પૃથ્વી સાથે નહીં અથડાય. 2036માં આ ઉલ્કાપિંડ પૃથ્વીની સપાટીથી લગભગ 19000 મીલ ઉપરથી પસાર થઈ જશે. પૃછ્વી ગ્રહ 4.5 અરબ વર્ષોથી પણ વધારે સમયથી અસ્તિત્વમાં છે અને ઈતિહાસ દરમિયાન આશરે 190 વખત ક્ષુદ્રગ્રહો સાથે પૃથ્વી અથડાઈ છે. પરંતુ એવી 3 મોટી ઘટના હતી જ્યારે ક્ષુદ્રગ્રહ એટલો મોટો હતો કે વૈજ્ઞાનિકોની માન્યતા અનુસાર એ સમયે માનવજીવન સમાપ્ત થઈ ગયું હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh