બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pravin Joshi
Last Updated: 07:32 PM, 9 March 2024
આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે બીજી વખત આ પદ સંભાળ્યું છે. પહેલેથી જ તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી અને હવે જ્યારે પરિણામો જાહેર થઈ ગયા છે, ત્યારે તેઓ બીજી વખત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા છે. વિવાદોમાં રહેલા ઝરદારી રાજકારણમાં ઘણા જૂના ખેલાડી છે અને પાકિસ્તાનના રાજકારણમાં તેમનું કદ ઘણું મોટું માનવામાં આવે છે.
Asif Ali Zardari elected as 14th Pakistan President
— ANI Digital (@ani_digital) March 9, 2024
Read @ANI Story | https://t.co/w5qiWX9tqu#Pakistan #AsifAliZardari #PakistanPresidentialElections pic.twitter.com/86WsADBnZs
411 મતો સાથે ઝરદારીએ આસાન વિજય નોંધાવ્યો
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આસિફ અલી ઝરદારીને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતા શહેબાઝ શરીફના નેતૃત્વમાં છ પાર્ટીઓના ગઠબંધન દ્વારા ટોચના પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. હવે 411 મતો સાથે ઝરદારીએ આસાન વિજય નોંધાવ્યો છે. તેમના પ્રતિસ્પર્ધી મહમૂદ અચકઝાઈને માત્ર 181 વોટ મળી શક્યા, તેથી ઝરદારીને બીજી વખત રાષ્ટ્રપતિ બનવા માટે વધુ મહેનત કરવી પડી નહીં.
વધુ વાંચો : 'મદદમાં મળેલા રૂપિયાથી અન્ય દેશોને દેવું ચૂકવી ન શકાય', પાકિસ્તાનને સહાય કરનારને ભારતની વૉર્નિંગ
2008માં પહેલીવાર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનવાની તક મળી
આ પહેલા 2008માં આસિફ અલી ઝરદારીને પહેલીવાર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનવાની તક મળી હતી. ત્યારબાદ તેઓ 2013 સુધી આ પદ પર રહ્યા. હવે 11 વર્ષ બાદ તેમનો રાજકીય વનવાસ સમાપ્ત થયો છે અને નવાઝની પાર્ટીને મોટી જીત નોંધાવ્યા બાદ તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે. ખેર, એ અલગ વાત છે કે જરાદારીના હરીફ દ્વારા ગોટાળાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, તેમના વતી કોર્ટનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે દરમિયાનગીરી ન કરી હોવાથી તેમનો રસ્તો સરળ હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh