બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Kishor
Last Updated: 03:15 PM, 17 December 2022
રાજ્યમાં ધીમે પગલે શિયાળાનું આગમન થઈ ચૂકી છે. ત્યારે રાજ્યના વાતાવરણને લઇ હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુકુ વાતાવરણ રહેશે. અત્યારે ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેને લઇને 2થી 3 ડીગ્રી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
2 થી 3 ડીગ્રી તાપમાનમાં થશે ઘટાડો
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક વીજીનલાલના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવના કારણે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુકુ રહેશે. આગામી 5 દિવસ વાતાવરણમાં 2 થી 3 ડીગ્રી તાપમાનમાં પણ ઘટશે. અને લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે.
બે દિવસ આગાઉ ત્રાટક્યુ હતું માવઠું
મહત્વનું છે ગુજરાતના અનેક વિસ્તારોના છેલ્લા 5 થી 7 દિવસથી હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. જેને પગલે બે દિવસ આગાઉ ભરૂચ, વલસાડ તેમજ ગીર સોમનાથ અને અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ ત્રાટક્યો હતો. બીજી તરફ ભર શિયાળે વરસાદી માહોલ જામતા ખેડૂતોના શિયાળુ પાકને નુક્શાનીનો વારો આવ્યો છે. વૈજ્ઞાનિક કારણ અનુસાર શિયાળામાં પવનની દિશા બદલાતા વાતાવરણમાં ભેજ વધે છે. જેને લઈને કમોસમી કહેર વર્ષે છે. ત્યારબાદ હવે હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા