બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 04:11 PM, 26 September 2023
હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા સુદની ચૌદસને અનંત ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે અનંત ચતુર્દશી 28 સપ્ટેમ્બર ગુરૂવારના રોજ મનાવવામાં આવશે. જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી મા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ જોવા મળે છે. સાથે જ આ દિવસે ગણેશ વિસર્જન પણ કરવામાં આવે છે. એટલું જ નહીં હિન્દુ માન્યતા એવી પણ છે કે આ દિવસે અનંત રક્ષા સૂત્ર બાંધવાથી જીવનમાં દુઃખ અને સંકટ દૂર થઈ જાય છે. આ વર્ષમાં આવતી અનંત ચતુર્દશી ખૂબ જ વિશેષ માનવામાં આવી રહી છે. કારણ કે આ દિવસે રવિ યોગ, વૃદ્ધિ યોગ અને પૂર્વભાદ્રપક્ષ નક્ષત્રનો સંયોગ બનવા જઈ રહ્યો છે. જે યોગ અનેક રાશિના જાતકોમાં ખુશીઓ ભરી દેશે.
મેષ રાશિ
અનંત ચતુર્દશી પર મેષ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ અને સહકાર મળશે. તેમના તમામ કામોમાં ભરપૂર સફળતા મળી શકે તેમ છે. આ અવસર પર તમારા બગડેલા કામો ફરીથી સુધરી જાય તેવા પણ સંજોગો વર્તાઈ રહ્યા છે. તથા આર્થિક લાભ અને રાજકીય લાભોમાં વધારો થાય તેવું પણ જોવા મળી રહ્યું છે..
મિથુન રાશિ
મિથુન રાશિની વાત કરવામાં આવે તો અનંત ચતુર્દશી પર મિથુન રાશિના લોકોને ધન લાભ થઇ શકે છે. આ ઉપરાંત કમાણી માટેના નવા રસ્તા ખુલી જશે અને મન પણ ખૂબ જ ઉત્સાહિત રહેશે. તેમજ નવા દોસ્ત અને વેપારમાં સારો સમય આવે તેવું જાણવા મળી રહ્યું છે.
તુલા રાશિ
તુલા રાશિની વાત કરીએ તો ગણેશજી અને વિષ્ણુજીની કૃપાથી તુલા રાશિના લોકોનો માનસિક તણાવ દૂર થઈ શકે છે. તેમજ પૈસાની લેતી દેતી મામલે સાવધાન રહેવું જોઈએ. તો આરોગ્ય સારું રહેશે અને બિઝનેસમાં લાભના યોગ વર્તાઈ રહ્યા છે.
કુંભ રાશિ
આ ઉપરાંત કુંભ રાશિના લોકોને પણ અનંત ચતુર્દશી પર લાભ થશે. જેમાં દુશ્મનો પર વિજય તથા જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરી તથા ધંધાના સ્થળે સારી સ્થિતિનું નિર્માણ થશે. વધુમાં તમામ કાર્યમાં ભાગ્યનો સાથ પણ મળશે અને એકાએક કોઈ મોટી ખબર મળે તેવું પણ જણાઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh