બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / anant chaturthi 2023 shubh sanyog these zodiac signs or rashi will be lucky

Anant Chaturdashi 2023 / અનંત ચતુર્દશીએ બની રહ્યાં છે 3 અદભુત સંયોગ, આ રાશિના જાતકોને પડી જશે લીલા લહેર, જાણો ક્યારે

Kishor

Last Updated: 04:11 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

28 સપ્ટેમ્બર ગુરૂવારના રોજ ઉજવાતી અનંત ચતુર્દશીના દિવસે શુભ યોગ બની રહ્યા હોવાથી મિથુન, તુલા, કુંભ સહિતની ચાર રાશિના જાતકોને સારો ફાયદો થશે.

  • 28 સપ્ટેમ્બર ગુરૂવારના રોજ મનાવવામાં આવશે અનંત ચતુર્દશી
  • ભગવાન વિષ્ણુ અને દેવી મા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ
  • આ રાશિના જાતકો માટે છે સારો સમય

હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા સુદની ચૌદસને  અનંત ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે અનંત ચતુર્દશી 28 સપ્ટેમ્બર ગુરૂવારના રોજ મનાવવામાં આવશે. જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી મા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ જોવા મળે છે. સાથે જ આ દિવસે ગણેશ વિસર્જન પણ કરવામાં આવે છે. એટલું જ નહીં હિન્દુ માન્યતા એવી પણ છે કે આ દિવસે અનંત રક્ષા સૂત્ર બાંધવાથી જીવનમાં દુઃખ અને સંકટ દૂર થઈ જાય છે. આ વર્ષમાં આવતી અનંત ચતુર્દશી ખૂબ જ વિશેષ માનવામાં આવી રહી છે. કારણ કે આ દિવસે રવિ યોગ, વૃદ્ધિ યોગ અને પૂર્વભાદ્રપક્ષ નક્ષત્રનો સંયોગ બનવા જઈ રહ્યો છે. જે યોગ અનેક રાશિના જાતકોમાં ખુશીઓ ભરી દેશે.

Tag | VTV Gujarati
મેષ રાશિ
અનંત ચતુર્દશી પર મેષ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ અને સહકાર મળશે. તેમના તમામ કામોમાં ભરપૂર સફળતા મળી શકે તેમ છે. આ અવસર પર તમારા બગડેલા કામો ફરીથી સુધરી જાય તેવા પણ સંજોગો વર્તાઈ રહ્યા છે. તથા આર્થિક લાભ અને રાજકીય લાભોમાં વધારો થાય તેવું પણ જોવા મળી રહ્યું છે..

નવા વર્ષથી રાશિ અનુસાર શરૂ કરો આ જ્યોતિષી ઉપાયો, આખુંય વર્ષ જીવનમાં રહેશે  સુખ-શાંતિ અને સમૃદ્ધી | happy new year astro remedies in 2023 to get money  and prosperity
મિથુન રાશિ
મિથુન રાશિની વાત કરવામાં આવે તો અનંત ચતુર્દશી પર મિથુન રાશિના લોકોને ધન લાભ થઇ શકે છે. આ ઉપરાંત કમાણી માટેના નવા રસ્તા ખુલી જશે અને મન પણ ખૂબ જ ઉત્સાહિત રહેશે. તેમજ નવા દોસ્ત અને વેપારમાં સારો સમય આવે તેવું જાણવા મળી રહ્યું છે.


તુલા રાશિ
તુલા રાશિની વાત કરીએ તો ગણેશજી અને વિષ્ણુજીની કૃપાથી તુલા રાશિના લોકોનો માનસિક તણાવ દૂર થઈ શકે છે. તેમજ પૈસાની લેતી દેતી મામલે સાવધાન રહેવું જોઈએ. તો આરોગ્ય સારું રહેશે અને બિઝનેસમાં લાભના યોગ વર્તાઈ રહ્યા છે.

કુંભ રાશિ
આ ઉપરાંત કુંભ રાશિના લોકોને પણ અનંત ચતુર્દશી પર લાભ થશે. જેમાં દુશ્મનો પર વિજય તથા જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરી તથા ધંધાના સ્થળે સારી સ્થિતિનું નિર્માણ થશે. વધુમાં તમામ કાર્યમાં ભાગ્યનો સાથ પણ મળશે અને એકાએક કોઈ મોટી ખબર મળે તેવું પણ જણાઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ