બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Premal
Last Updated: 06:34 PM, 23 March 2022
તાત્કાલિક લોહીની કમી થશે દૂર
દ્રાક્ષ એક એવુ ફળ છે, જેનાથી શરીરમાં પાણીની કમી તો દૂર થાય છે. આ સાથે અનેક પ્રકારની બિમારીઓ પણ દૂર થાય છે. બદલાતી જીવનશૈલીમાં લોકો ખાવા-પીવામાં પણ ફેરફાર કરતા રહે છે. જેને પગલે ઘણી બિમારીઓથી ગ્રસ્ત થાય છે. જેમાં લોહીની કમી, હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈબીપી પણ સામેલ છે. જો તમને પણ લોહીની કમીની વધુ કમી થઇ હોય તો તમે ગોળ-ગોળ દેખાતા દ્રાક્ષને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તમને આવશ્ય ફાયદો થશે.
દ્રાક્ષ ખાવાથી થતા લાભ
મહત્વનું છે કે દ્રાક્ષ પણ ઘણી પ્રકારની હોય છે, અલગ-અલગ દ્રાક્ષના અલગ-અલગ ફાયદા છે. કાળી અને લીલી દ્રાક્ષ તમને માર્કેટમાં આવશ્ય જોવા મળશે. જો તમે તેને તમારા ડાયટમાં સામેલ કરશો તો તમને ફરજીયાત ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે લોહીની કમી દૂર કર્યા સિવાય દ્રાક્ષ ખાવાથી શરીર ઠંડુ રહે છે. આ સિવાય જે લોકોની આંખો નબળી હોય છે, તેમણે દ્રાક્ષ તેમના ડાયટમાં આવશ્ય સામેલ કરવી જોઈએ. આ ઉપરાંત દ્રાક્ષ આયરનથી ભરપૂર હોય છે. એટલેકે આયરનની કમીને પૂર્ણ કરવા માટે તમે દ્રાક્ષને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh