બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 05:26 PM, 18 June 2023
પંજાબનાં ગુરદાસપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે PM મોદીનાં 9 વર્ષ પૂર્ણ થયાનાં અવસર પર એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મોદી સરકારની ઉપલ્બધીઓ જણાવી. શાહે કહ્યું કે ભાજપની મોદી સરકાર રિફોર્મ, પર્ફોમ, ટ્રાંસફોર્મનાં મંત્ર પર ચાલે છે. આ દરમિયાન તેમણે પંજાબની માન સરકાર પર પણ પ્રહાર કર્યાં હતાં.
#WATCH | Gurdaspur: Union Home Minister Amit Shah takes jibe on AAP government in Punjab, says, "Bhagwant Mann has time for Arvind Kejriwal but not for the people of Punjab. People of Punjab are feeling insecure. Law and order have degraded in the state. The people (of Punjab)… pic.twitter.com/1fv9K16jzp
— ANI (@ANI) June 18, 2023
ભગવંત માન અને કેજરીવાલ પર પ્રહાર
શાહે કહ્યું કે ભગવંત માને જે વાયદાઓ ચૂંટણી પહેલા કર્યાં હતાં તે અત્યાર સુધી પૂર્ણ નથી કર્યાં. મહાન શીખ ગુરુઓનાં રસ્તા પર ચાલનારા પંજાબનાં લોકોએ આઝાદી પહેલા અને આઝાદી બાદ દરેક સંકટમાં સમગ્ર દેશની રક્ષા કરી છે. તેમણે કહ્યું કે ભગવંત માનની પાસે, અરવિંદ કેજરીવાલની પાસે સમય છે પરંતુ તેમની પાસે રાજ્યની જનતા માટે જ સમય નથી. તેમણે કહ્યું કે ક્યારેક તો મને ખબર નથી પડતી કે તેઓ(ભગવંત) મુખ્યમંત્રી છે કે પાયલટ છે.તેમણે આગળ કહ્યું કે પંજાબની જનતા ભયભીત છે, લૉ એન્ડ ઓર્ડરનું સ્તર નીચે તરફ જઈ રહ્યું છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે પંજાબની જનતા આ બદલ માન સરકારને જરૂરથી સબક શિખવશે.
શાહે ઓપરેશન બ્લૂ સ્ટારનો ઉલ્લેખ કર્યો
શાહે 1984નાં નરસંહારને યાદ કરતાં કહ્યું કે તે કોંગ્રેસનાં નેતૃત્વે કર્યું હતું, તે સમયે હજારો શીખ ભાઈ-બહેનોની હત્યા કરી દેવામાં આવી હતી. 1984થી લઈને 2014 સુધી કોઈપણ દોષીતને સજા નથી પરંતુ તે બાદ મોદી સરકારે દોષીઓને જેલમાં મોકલવાનું કામ કર્યું.
પંજાબે દેશને સમાનતા અને સદ્ભાવનો પાઠ શિખવ્યો
શાહે પંજાબની જનતાને મહાન શીખ ગુરુઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે ન માત્ર પંજાબ પરંતુ સમગ્ર દેશને દેશભક્તિ, સમાનતા અને સદ્ભાવનો પાઠ શિખવ્યો છે. શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે પંજાબ એક એવું રાજ્ય છે કે જ્યાં ત્રિરંગાનાં ત્રણ રંગો જોવા મળે છે. અહીં શહીદોનાં બલિદાનમાં કેસરિયો, ગુરુઓની શાંતિ અને સદ્ભાવનો સફેદ રંગ અને ખેડૂતો જ્યારે દેશનાં ગોડાઉન ભરે છે તો અમને તેમાં લીલો રંગ જોવા મળે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh