બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / amidst the farmers movement pm narendra modi tweeted said listen to his talk on the agricultural law
Bhushita
Last Updated: 09:14 AM, 11 December 2020
પીએમ મોદીએ ટ્વિટમાં વીડિયો શેર કરીને કહ્યું...
પીએમ મોદીએ ટ્વિટ સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સની મદદથી બંને મંત્રીઓે ખેડૂતોની સમસ્યા પર વિસ્તારથી જમઆવ્યું અને સરકારે શું સમાધાન રાખ્યું છે તેને વિશે પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ વાતને પણ જરૂરથી સાંભળો.
मंत्रिमंडल के मेरे दो सहयोगी नरेंद्र सिंह तोमर जी और पीयूष गोयल जी ने नए कृषि कानूनों और किसानों की मांगों को लेकर विस्तार से बात की है। इसे जरूर सुनें-https://t.co/B9GwPf5i3K
— Narendra Modi (@narendramodi) December 11, 2020
જાણો શું કહ્યું છે કૃષિમંત્રીએ
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનમાં ચર્ચા ચાલી રહી છે. આ સમયે આંદોલનને ઉગ્ર કરવાની જાહેરાતને યોગ્ય ઠેરવી શકાય નહીં. સરકારની તરફથી ચર્ચા બંધ કરી દેવાઈ હોત તો આંદોલન યોગ્ય હતું. તોમરે કહ્યું કે સરકારના લેખિત પ્રસ્તાવ પર ખેડૂત સંગઠનો સાથે આગળ વાતચીત માટે અમે તૈયાર છીએ. જેમ ખેડૂત સંગઠનની તરફથી પ્રસ્તાવ આવશે સરકાર ચર્ચા માટે તરત તૈયાર રહેશે.
#AatmaNirbharKrishi https://t.co/qCJOfzQPQw
— Narendra Singh Tomar (@nstomar) December 10, 2020
કૃષિ કાયદાને લઈને નરેન્દ્ર તોમરે કહ્યું આવું
કૃષિ કાયદા લાગૂ થયા બાદ પણ ન્યૂનતમ સમર્થન મૂલ્ય ચાલુ રહેશે. ખેડૂત સંગઠનોની માંગ પર સરકાર એમએસપી ચાલુ રાખવાનું લેખિત આશ્વાસન આપવા તૈયાર છે. સરકારી મંડીઓ પર રાજ્ય સરકાર સેસ ટેક્સ લગાવી શકશે. પાનકાર્ડ સાથે વ્યાપારી કંપનીઓનું પંજીકરણ અનિવાર્ય રહેશે. ઠેકા ખેતીમાં વિવાદ થાય તો કિસાન એસડીએમ કોર્ટના સિવાય સિવિલ કોર્ટની પણ મદદ લઈ શકાશે.
किसान यूनियनों के साथ बातचीत के लिए केंद्र सरकार के दरवाजे हमेशा खुले हैं-केंद्रीय मंत्री @nstomar
— पीआईबी हिंदी (@PIBHindi) December 10, 2020
सरकार किसानों के कल्याण के लिए प्रतिबद्ध है और किसान यूनियनों की आशंकाओं को दूर करने के लिये प्रस्ताव दिए गए हैं
विवरण: https://t.co/bAY74wnJmZ
#AatmaNirbharBharat pic.twitter.com/iwGMtjFdGp
સરકાર આ વાતોમાં બદલાવ માટે તૈયાર
ઠેકા ખેતીમાં ખેડૂતોની જમીન- ખેતર પર બનનારી સંરચના એક સમવધિ બાદ હટાવવાની રહેશે નહીં તો તે ખેડૂતની માની લેવાશે. તેની પર કોઈ ઉધાર નહીં મળે અને નીલામીની જોગવાઈ પણ નથી. તેઓએ કહ્યું કે કૃષિ કાયદામાં આ પ્રાવધાન ખેડૂતોના હિત માટે તૈયાર કરાયેલા હતા જ્યારે ખેડૂતોએ તેની પર શંકા કરી તો સરકાર બદલાવ માટે પણ તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ