બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Malay
Last Updated: 11:17 AM, 12 April 2023
રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એર ઈન્ડિયા દ્વારા રાજકોટથી મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 20 એપ્રિલથી રાજકોટથી આ ફ્લાઇટ સવારે 6.45 વાગ્યે ટેક ઓફ થશે. હવાઈ મુસાફરીની સંખ્યામાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ પહેલા ઈન્ડિગોએ રાજકોટથી મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
ઈન્ડિગો બાદ એર ઇન્ડિયાએ પણ કરી જાહેરાત
રાજકોટ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ફ્લાઇટની સંખ્યા પણ સતત વધારવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે ઇન્ડિગો દ્વારા રાજકોટથી મુંબઈની ફ્લાઇટની જાહેરાત કરાયા બાદ હવે એર ઈન્ડિયાએ પણ રાજકોટથી મુંબઈ વચ્ચે ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.
ઉનાળુ વેકેશન પહેલાં જ શરૂ થયું એરટ્રાફિક
આગામી મે મહિનામાં મુસાફરોની સંખ્યામાં વધુ ઉછાળો આવે તેવી શક્યતાના પગલે એર ઈન્ડિયાએ 20 એપ્રિલથી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજકોટથી મુંબઈ જવા માટે સવારે બે ફ્લાઇટ શરૂ થતાં મુસાફરોને ઘણી રાહત મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh