બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 03:34 PM, 9 February 2024
રાજકીય પક્ષો દ્વારા લોકસભા 2024 ને લઈ તડામાર તૈયારીઓ હાથ ધરી છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટોનું લોકાર્પણ હાથ ધરવામાં આવનાર છે. તેમજ વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સ માધ્યમતી પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે.
ધારાસભ્યો પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ કેન્દ્રો પરથી જોડાશે
લોકસભા 2024 ને હવે ગણતરીનાં દિવસો બાકી છે. આગામી ટૂંક સમયમાં કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ગુજરાત રાજ્યમાં લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યોનું રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે આયોજન કર્યું છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી કુલ 2993 કરોડના 1,31,545 આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાત મુર્હત કરશે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ કેન્દ્રો પરથી જોડાશે.
અમદાવાદમાં ક્યાં ક્યાં યોજાશે લોકાર્પણ કાર્યક્રમ
તા. 10 ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રધાન 182 વિધાનસભામાં કુલ 2993 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદમાં ઈન્દ્રપુરી, લાલ દરવાજા, દુધેશ્વર, દાણીલીમડા, બાપુનગર, સાબરમતી, વિરાટ નગર, અસારવા, ઈસનપુર, સરસપુર, વાસણા, ગોતા, સરખેજ, રાણીપ, વટવા, સરદારનગરમાં ઈ-લોકાર્પણ તેમજ ખાતમુર્હત કરાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh