બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad daughter in law killed her mother in law

હત્યા / વહુએ લજવ્યા મોટા ખોરડા: અમદાવાદમાં વહુએ લોખંડના રોડથી સાસુને રહેંશી નાંખતા ચકચાર

Gayatri

Last Updated: 12:03 PM, 28 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વહુએ ઘરકંકાસથી કંટાળીને સાસુની ઘાતકી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. લગ્નને માંડ 10 મહિના થયા છે ત્યારો તો નવવધુએ સાસુનો જીવ લઈ લીધો હોવાનો જઘન્ય કિસ્સો સામે આવતા ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

  • સોલામાં પુત્રવધુએ સાસુની કરેલી હત્યા મામલો
  • હત્યા બાદ પુત્રવધુ દોઢ કલાક કર્યો ડ્રામા
  • સાસુએ રૂમ માં પુરી દીધી હોવાનું કહીને દરવાજો ખોલ્યો નહિ

અમદાવાદ સોલામાં પુત્રવધૂએ સાસુની કરેલી હત્યા મામલે અન્ય ચૌંકાવનારા ખૂલાસા પણ થયા છે.

હત્યા બાદ પુત્રવધૂએ દોઢ કલાક  ડ્રામા કર્યાં હતો. સાસુએ રૂમમાં પુરી દીધી હોવાનું કહીને લાંબા સમય સુધી દરવાજો ખોલ્યો ન હતો. પતિ અન્ય રસ્તેથી ઘર પ્રવેશ કરતા માતાની લોહીલુહાણ લાશ મળી હતી. આટલું જ નહીં પત્રવધૂએ સાસુની હત્યા કર્યાં બાદ પુરાવવા મટાડવા માટે સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઉગ્ર ઝઘડા બાદ પુત્રવધૂએ લોખંડના પાઇપ વડે સાસુના માર માર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પુત્રવધૂ ધરપકડ કર્યાં બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી કલાકોમાં જ પુત્રવધુની અટકાયત કરી લીધી હતી. આ ઘટનામાં ભોગ બનનાર મૃતક રેખાબેન અગ્રવાલને પુત્રવધૂએ ઘરના ઝઘડામાં આવેશમાં આવી જઈને માથામાં લોખંડનો રોડ માર્યો હતો, ત્યારબાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી પુત્રવધુ નિકીતા અગ્રવાલની સોલા પોલીસે પુછપરછ હાથ ધરી હતી. તેમાં પ્રાથમિક પુછપરછમાં લગ્નને 10 મહિના થયા છે અને ઘરમેળના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ