બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Corporation took an important decision regarding the arrears of tax holders
Vishal Khamar
Last Updated: 11:54 PM, 14 February 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રહેણાંક મિલકતમાં 75 ટકા જ્યારે કોમર્શિયલ મિલકતમાં 60 ટકા વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે. આ સ્ક્રીમ આવતીકાલથી એટલેકે 15 ફેબ્રુઆરી 2024 થી 31 માર્ચ 2024 સુધી જ આ સ્કીમ લાગુ પડશે. તેમજ જે પ્રોપર્ટી ટેક્સ ભરશે તેટલી જ તેમને રાહત આપવામાં આવશે.
કાલથી 45 દિવસ સુધી પ્રોપર્ટી ધારકો માટે વ્યાજ માફીની સ્ક્રીમ અમલમાં મૂકવામાં આવશેઃ દેવાંગ દાણી (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી)
આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો ઝડપી પ્રોપર્ટી ટેક્સ ભરે તેમજ અગાઉનો જે પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તે ટેક્સ ભરે તે માટે 15 ફેબ્રુઆરી એટલે કે કાલથી 45 દિવસ સુધી પ્રોપર્ટી ધારકો માટે વ્યાજ માફીની સ્ક્રીમ અમલમાં મૂકવામાં આવશે. તેમજ રહેણાંક અને કોમર્શિયલ બંને મિલક્તો માટે અલગ અલગ ટકાવારી લાગુ કરવામાં આવેલ છે.
વધુ વાંચોઃ બેકારીએ યુવકને બનાવ્યો ચોર! ફ્લેટની લોનનો માસિક હપ્તો ભરવા બાઈક ચોર્યું, એક ભૂલે પથારી ફેરવી
સીસીટીવીની દેખરેખ હેઠળ ગટરની સફાઈ થશે
તેમજ શહેરમાં છાશવારે ગટર ઉભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે હવેથી ગટરની સફાઈ CCTV મારફતે કરવામાં આવનાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં સીસીટીવી ડિસિલટિંગનો ડેટા સેન્ટ્રલાઈઝ કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. સીસીટીવી મારફતે હવે ધ્યાન રખાશે તે ગટરની યોગ્ય સફાઈ થઈ છે કે નહી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh