બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Khyati
Last Updated: 03:03 PM, 6 April 2022
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટના રન-વેનું પુન: નિર્માણનું કામ પુરજોશથી ચાલી રહ્યું છે. 90 ટકા કામગીરી પુરી થઇ ગઇ છે. છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલી રન-વે રીકાર્પેટિંગની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. મે મહિના પહેલા કામગીરી પૂર્ણ થવાની પણ શક્યતા છે..
કેવો હશે એરપોર્ટનો નવો રન વે ?
ટૂંક સમયમાં શરુ થશે નવો રન-વે
મહત્વનું છે કે અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર રનવેના રિકાર્પેટીંગની કામગીરી શરુ હોવાથી એરપોર્ટના રન-વેમાં સવારે ૯ થી સાંજે ૬ સુધી ફ્લાઇટની અવર-જવર બંધ કરવામાં આવી છે. પરિણામે હાલમાં ફ્લાઈટોના શેડયૂઅલ ઘટી એરપોર્ટ પર પ્રતિદિન ૧૪૦ જેટલી ફ્લાઇટોનું સંચાલન થઈ રહ્યું છે. જો કે હવે 90ટકા કામગીરી પૂર્ણ કરાતા 15 એપ્રિલે નવો રન વે શરુ કરી દેવાની જાહેરાત કરી છે. જેથી હવે અમદાવાદ એરપોર્ટ પર પ્રતિદિન 250થી વધારે ફ્લાઇટનું સંચાલન થઇ શકશે.
રનવે પર નહી ભરાઇ રહે પાણી
ખાસ કરીને ડોમેસ્ટિક એરલાઈન કંપનીઓ દ્વારા ફ્લાઈટોને બૂકિંગ સિસ્ટમ પર રિશેડયુઅલ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ રનવેની સાથેસાથે ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી-વેનું કામકાજ પૂર્ણ કરી દીધું છે. આ ઉપરાંત સ્ટોર્મ વોટર ડ્રેનેજનું બાંધકામ પૂર્ણ કરી એરપોર્ટે પ્રસ્થાવિત રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટયુમિનસ મેકાડમ નું ૬ સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધુ છે. જેથી એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે અને એક ખાસ પ્રકારના આપેલા ઢોળાવથી રન-વે પર પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાશે નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir