બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / સ્પોર્ટસ / Cricket / After 10 years, this star player gets a chance to play in the playing-11, may get a place in the third ODI.
Megha
Last Updated: 08:55 AM, 31 July 2023
વેસ્ટ ઈન્ડિઝમાં સીરિઝ પછી ટીમ ઈન્ડિયા એશિયા કપમાં ભાગ લેશે અને કોઈપણ ODI સીરિઝ નહીં રમે. આ કારણોસર વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ તૈયારીઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝમાં ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. પહેલા વનડેમાં રોહિત શર્મા ઓપનિંગ કરવાને બદલે નંબર-7 પર બેટિંગ કરવા ઉતર્યો હતો. તે જ સમયે વિરાટ કોહલીને બેટિંગ કરવાની તક પણ મળી ન હતી. આ પછી રોહિત-વિરાટને બીજી વનડેમાંથી આરામ આપવામાં આવ્યો હતો. હવે 1લી ઓગસ્ટથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી વનડે મેચ રમાશે.
West Indies win the second #WIvIND ODI.#TeamIndia will be aiming to bounce back in the third and final ODI.
— BCCI (@BCCI) July 29, 2023
Scorecard ▶️ https://t.co/hAPUkZJnBR pic.twitter.com/FdRk5avjPL
આ ખેલાડીએ કર્યું હતું ખરાબ પ્રદર્શન
જણાવી દઈએ કે ઉમરાન મલિકે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ટીમ ઈન્ડિયા માટે ખરાબ પ્રદર્શન કર્યું છે. આ બોલર સામે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ઘણો રન બનાવ્યો છે. ઉમરાન મલિક આક્રમણ બોલિંગમાં ટીમ ઈન્ડિયા માટે નબળી કડી સાબિત થયો છે. વિન્ડીઝ સામેની પ્રથમ મેચમાં તેણે 3 ઓવરમાં 17 રન આપ્યા હતા અને બીજી વનડેમાં તેણે 3 ઓવરમાં 27 રન આપ્યા હતા. આ સાથે જ બંને મેચમાં કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. આવી સ્થિતિમાં ત્રીજી વનડેમાં તેના સ્થાને જયદેવ ઉનડકટને તક મળી શકે છે.
Umran Malik's ODI strike rate: 28.1
— Wisden India (@WisdenIndia) July 30, 2023
Umran Malik's ODI economy rate: 6.54
Should he be picked in the World Cup squad? pic.twitter.com/5Ng7Hctzjl
10 વર્ષ પછી મળી શકે છે તક
જયદેવ ઉનડકટે 10 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયા માટે વનડે ડેબ્યૂ કર્યું હતું પણ તે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો ન હતો. તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ODI 20 જુલાઈ 2023 ના રોજ રમી હતી. હવે 10 વર્ષ બાદ તેની પ્લેઈંગ ઈલેવનમાં વાપસીની શક્યતાઓ છે. જણાવી દઈએ કે ભારત માટે તેને 7 વનડેમાં 8 વિકેટ લીધી છે.
Looking forward to new milestones and achievements together with @1xbatsportinglines. Always grateful for the journey so far. Lots more to come! 🏏🤞#collab pic.twitter.com/Jd0fuv9m2D
— Jaydev Unadkat (@JUnadkat) February 3, 2023
ડોમેસ્ટિક ક્રિકેટમાં તાકાત બતાવી
જયદેવ ઉનડકટે સ્થાનિક ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ કારણોસર તે ટીમ ઇન્ડિયામાં પાછો ફર્યો હતો. તેમની કેપ્ટનશીપ હેઠળ જ સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફી 2022-23નું ટાઇટલ જીત્યું હતું. તેને અત્યાર સુધી 103 ફર્સ્ટ ક્લાસ મેચમાં 382 વિકેટ ઝડપી છે. સાથે જ 116 લિસ્ટ-એ મેચમાં 168 વિકેટ લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા