બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Adopt this remedy today, this opportunity comes once in 4 years

ધર્મ / ઘર કંકાસ દૂર થશે, ધન-દોલત વધશે..., આજના દિવસે અપનાવવો આ ઉપાય, 4 વર્ષે એકવાર આવે છે આ મોકો

Pooja Khunti

Last Updated: 09:43 AM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ લિપ વર્ષ આધ્યાત્મિક રીતે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. જો આ દિવસે એક ઉપાય કરવામાં આવે તો તમારા જીવનમાંથી ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે.

ચાર વર્ષે એકવાર લિપ વર્ષ આવે છે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય છે ત્યારે તેને લિપ વર્ષ કહેવામાં આવે છે. આ લિપ વર્ષની વિશેષતા પણ છે. આ લિપ વર્ષ આધ્યાત્મિક રીતે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. જો આ દિવસે એક ઉપાય કરવામાં આવે તો તમારા જીવનમાંથી ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે નકારાત્મક ઉર્જાથી પણ છુટકારો મળશે. 

કપૂર 
લિપ વર્ષ ચાર વર્ષે એકવાર જ આવે છે. તમારા ઘરમાં સુખ-શાંતિ રહે તે માટે તમારે એક ઉપાય કરવો જોઈએ. તમારે ચાંદી અથવા પિત્તળની એક નાની કટોરી લેવાની છે અને તેમા કપૂરનો ટુકડો રાખવાનો છે. હવે આ કપૂરના ટુકડાને દેશી ઘીમાં ડૂબાડી દેવાનો છે અને તેમા લવિંગ ઉમેરવાના છે. પરિવારના બધા જ લોકો જે જગ્યાએ બેસતા હોય તે જગ્યાએ આ કપૂરને સળગાવો. તેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે. તમે આ ઉપાય 29 ફેબ્રુઆરીથી આવતા 90 દિવસ સુધી કરી શકો છો. 

વાંચવા જેવું: અશુભ ગ્રહોથી મેળવવો છે છૂટકારો? તો દર મંગળવારે અપનાવો આ ઉપાય, પછી જુઓ રિઝલ્ટ

ઉપાય કરતાં સમયે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું 
જ્યારે તમે ઉપાય કરી રહ્યા હોય ત્યારે પરિવારના લોકોએ સ્નાન કરેલું હોવું જોઈએ. આ ઉપાય ઘરનો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ