બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Administrative system on alert regarding the threat of cyclone Biparjoyo over Porbandar
Dinesh
Last Updated: 05:33 PM, 11 June 2023
અરબી સમુદ્રમાં આક્રમક બનેલા વાવાઝોડા બિપોરજોયને લઈને રાજ્માં વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ વાવાઝોડું પોરબંદરથી 480 કિમી દૂર છે. બિપોરજોય વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે તેવી વિગતો સામે આવી છે, બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે. ત્યારે પોરબંદર પર પણ વાવાઝોડાનો ખતરો છે.
વાવાઝોડાની પરિસ્થિતિને લઈ પોલીસ એલર્ટ
પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા છે તેમજ બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે અને લોકો ને ખોટી અફવાઓથી દૂર રહેવા કલેક્ટરે અપીલ પણ કરી છે. વાવાઝોડાની પરિસ્થિતિને લઈ પોલીસ એલર્ટ થઈ છે તેમજ તમામ અધિકારીઓ અને પોલીસને હેડક્વાર્ટરમાં હાજર રહેવા સૂચના અપાઈ છે તેમજ પોરબંદર ચોપાટી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સામાન્ય નાગરિક મદદ માટે 100 નંબર પર સંપર્ક કરવા અપીલ કરે તેવું SPએ પણ જણાવ્યું છે.
બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર અલર્ટ
રાહત કમિશ્નર અલોક પાંડેનું બિપોરજોય વાવાઝોડાને લઈ નિવેદન આપ્યું છે. જેમાં કચ્છ જીલ્લાની આજુબાજુ 14 અને 15 તારીખે વાવાઝોડું આવશે. પહેલા વાવાઝોડું બીજી દિશામાં જવાનું હતું. પરંતું હવે કચ્છને કરાંચી બાજુ આવવાની સંભાવના છે. જેને લઈને મુખ્યમંત્રીએ બેઠક પણ યોજી હતી. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લઈને ભારે વરસાદ અને અસર થાય તેવી સંભાવનાંવાળા 6 જીલ્લાઓ છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા. જો વાવાઝોડું આગળ વધશે તે બનાસકાંઠાને પણ અસર કરશે. ત્યારે NDRF ની 12 ટીમો મોકલવામાં આવી છે. રેસ્ક્યું ટીમો પણ તૈનાત છે અને કેન્દ્રીય એજન્સીઓ પણ સહયોગમાં છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
બંદરો પર લગાવાયું 4 નંબરનું સિગ્નલ
વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તમામ બંદરો 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદર પર લાંગરવામાં આવેલી તમામ બોટને સલામત સ્થળે ખસેડાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ આપી સૂચના છે. કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના દરિયાકાંઠે ઝૂંપડામાં રહેતા 25 પરિવારનું સ્થાળંતર કરાયું છે. સોમનાથ મરીન પોલીસ દ્વારા 125 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh