બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 12:22 PM, 12 June 2023
ફિલ્મ 'આદિપુરૂષ' ભારતીય સિનેમાની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે જેને જોવા માટે દેશભરના લોકો રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં પ્રભાસ શ્રીરામ અને કૃતિ સેનન માતા સીતાની ભુમિકામાં જોવા મળવાના છે. ત્યાં જ રાવણની ભુમિકા માટે સૈફ અલી ખાન અને હનુમાનજીની ભુમિકામાં અભિનેતા દેવદત્ત નાગે જોવા મળશે.
હવે ફિલ્મની એડવાન્સ બુકિંગ આજથી શરૂ થઈ રહી છે. જી હાં, મોટા થિએટર્સે શનિવારે રાતથી દર્શકો માટે એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધી છે. ફિલ્મની ટિકિટ ખૂબ જ ઝડપથી વેચાઈ રહી છે અને તેનાથી લાગે છે કે મેકર્સની ભલે લોકોએ આલોચના કરી હશે પરંતુ આદિપુરૂષને જોનારની સંખ્યા ઓછી નથી થઈ.
રિલીઝ પહેલા જ વેચાઈ 36000 ટિકિટ
રવિવારે સાંજે 6 વાગ્યા સુધી, ભૂષણ કુમાર દ્વારા નિર્મિત ઓમ રાઉચ નિર્દેશિત ત્રણ નેશનલ ચેઈન્સ પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસમાં લગભગ 36,000 ટિકિટ વેચાઈ ચુકી છે. આદિપુરૂષ આ શુક્રવારે રિલીઝ થવાની છે અને 24 કલાક પુરા થવા પહેલા જ ફિલ્મે સારી બુકિંગ દ્વારા પોતાનો જલવો બતાવી દીધો છે.
ગઈકાલે રાત્રે 11:30 વાગ્યા સુધી પ્રભાસ સ્ટારરે એકલા હિંદી વર્ઝનથી 1.40 કરોડની કમાણી કરી છે. તેમાં 3D વર્ઝનમાંથી 1.35 કરોડ ગ્રોસ શામેલ છે. જે 36,000થી વધારે ટિકિટોના બરાબર છે.
હનુમાનજીની સીટ પણ બમ્પર બુકિંગનું રિઝલ્ટ
આદિપુરૂષે વીકેન્ડ માટે નેશનલ ચેન્સમાં 35,000 ટિકિટ સેલ કરી છે. પીવીઆર અને આઈનોક્સ 8800 અને 6100 ટિકિટ વેચીને સૌથી આગળ છે. જ્યારે સિનેપોલિસે 3500 ટિકિટ વેચી છે. જે 6 કલાકમાં ખૂબ જ સારૂ માનવામાં આવે છે. રવિવારે બપોરે 12 વાગ્યે 7800ની ટિકિટ વેચાઈ.
અમુક સેલિબ્રિટી દ્વારા કરવામાં આવેલા વચન અનુસાર અમુક બલ્ક બુકિંગ થઈ રહી છે. પરંતુ હાલ એ સ્પષ્ટ નથી કે આ સેલિબ્રિટીની ખરીદારી હનુમાન સીટ કે ઓડિયન્સના ઓર્ગેનિક બુકિંદનું રિઝલ્ટ છે. અહીં સુધી સપ્તાહાંતનો સવાલ છે. આદિપુરૂષે ત્રણ સીરિઝમાં 35,000ની ટિકિટ વેચી છે. જોકે 60% બુકિંગ એકલી શરૂઆતી દિવસમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh