બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pravin
Last Updated: 06:58 PM, 30 March 2022
ગોરખપુરના સાંસદ અને અભિનેતા રવિ કિશનના મોટા ભાઈ રમેશ કિશનનું નિધન થઈ ગયું છે. તેમણે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા રવિ કિશને ખુદ ટ્વિટ કરીને પોતાના ભાઈના નિધનની જાણકારી આપી હતી.
दुःखद समाचार..!
— Ravi Kishan (@ravikishann) March 30, 2022
आज मेरे बड़े भाई श्री रमेश शुक्ला जी का एम्स हॉस्पिटल दिल्ली में दुःखद निधन हो गया है l
बहुत कोशिश किया पर बड़े भईया को नहीं बचा सका, पिता जी के बाद बड़े भाई का जाना पीड़ा दायक
महादेव आपको अपने श्री चरणों में स्थान प्रदान करें l
कोटि कोटि नमन l
ओम शांति 🙏 pic.twitter.com/1EZr2vD6Hs
રવિ કિશને લખ્યું...દુ:ખદ સમાચાર...આજે મારા મોટા ભાઈ રમેશ શુક્લાજીનું એઈમ્સ હોસ્પિટલ દિલ્હીમાં દુ:ખદ નિધન થઈ ગયું છે. ઘણી કોશિશ કરી , પણ મોટા ભાઈને બચાવી શક્યા નહીં. પિતાજી બાદ મોટા ભાઈનું જવું પિડાદાયક છે. મહાદેવ આપના શ્રીચરણોમાં સ્થાન આપે. કોટિ કોટિ નમન. ઓમ શાંતિ.
मुख्यमंत्री श्री @myogiadityanath जी महाराज ने गोरखपुर के मा. सांसद श्री रवि किशन जी के अग्रज श्री रमेश शुक्ला जी के निधन पर शोक व्यक्त किया है।
— Yogi Adityanath Office (@myogioffice) March 30, 2022
महाराज जी ने दिवंगत आत्मा की शांति हेतु ईश्वर से प्रार्थना करते हुए शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।
ॐ शांति!
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિ કિશનના ભાઈ રમેશના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે એક ટ્વિટ કરીને કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી મહારાજને ગોરખપુરના માનનીય સાંસદ રવિ કિશનના મોટા ભાઈ રમેશ શુક્લાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મહારાજજીએ દિવંગત આત્માની શાંતિ માટે ઈશ્વાર પાસે પ્રાર્થના કરતા શોક સંતપ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઓમ શાંતિ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh