બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Action against Maulana who gave inflammatory speech in Junagadh
Priyakant
Last Updated: 01:16 PM, 3 February 2024
Junagagh Police : જુનાગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, જૂનાગઢમાં ભડકાઉ ભાષણ બદલ મૌલાના સામે ફરિયાદ નોંધાઈ છે. વિગતો મુજબ નરસિંહ સ્કુલના મેદાનમા મુસ્લિમ સમાજની ધર્મસભા મળી હતી. આ ધર્મસભામાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યુ હતુ. જે બાદમાં મૌલાના સહિત ૩ લોકો સામે કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. આ તરફ હવે જુનાગઢ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ શહેરમાં લોકોની લાગણી દુભાય તેવા નિવેદન આપનારા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #GujaratPolice #junagadhpolice #Police #crimecontrol pic.twitter.com/zX0POmIgf8
— SP Junagadh (@SP_Junagadh) February 2, 2024
જુનાગઢની નરસિંહ સ્કુલના મેદાનમાં મુસ્લિમ સમાજની ધર્મસભા મળી હતી. જોકે હવે આ ધર્મસભા બાદ ૩ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વિગતો મુજબ નરસિંહ સ્કુલના મેદાનમાં મળેલ મુસ્લિમ સમાજની ધર્મસભામાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યુ હતુ. જે અંગે હવે જુનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી છે.
વધુ વાંચો: અમદાવાદમાં નવા લુકમાં ડબલ ડેકર બસ શરૂ: 34 વર્ષ પહેલા કરી દેવાઈ હતી બંધ, જાણો ખાસિયત
જુનાગઢ પોલીસે મહમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ફરિયાદ નોંધી છે. આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. જેને લઈ આ તમામ સામે કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ આરોપીઓ સામે IPC કલમ 153(2), 505(2), 188, 114 મુજબ ગુન્હો નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh