બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / A quick headache cure, these 5 home remedies will give you instant relief
Pooja Khunti
Last Updated: 04:14 PM, 1 February 2024
માથાનો દુ:ખાવો આજે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. માથાના દુ:ખાવાના અલગ-અલગ કારણો હોય શકે છે. ઘણા લોકો આ સ્થિતિમાં દુખાવાની દવાનું સેવન કરે છે. આમ તો આ કોઈ ચિંતાની વાત નથી પણ વારંવાર આ દવાનું સેવન કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આ દવાની ઘણી આડઅસર હોય છે. તમે માથાના દુ:ખાવાથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપાય કરી શકો છો. તેનાથી સરળતાથી તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ જશે અને તમને કોઈ નુકસાન પણ નહીં થાય.
માથાનો દુ:ખાવો દૂર કરવા માટે આ ઘરેલુ ઉપાય અપનાવો
આદું અને તુલસીનો રસ
તમને માથાનાં દુ:ખાવાની સમસ્યા હોય તો તમારે આદું અને તુલસીનાં રસનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે 10-15 તુલસીનાં પાન અને થોડું આદું લો. હવે તેને પીસી લો. તેમાંથી જે રસ નીકળે તેને માથા પર લગાવો. થોડા સમયમાં તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ જશે.
ફુદીના રસ
ફુદીનામાં ઘણા ઔષધીય ગુણો છે. જો તમે માથાના દુ:ખાવાથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે ફુદીનાનાં પાનનો રસ માથા પર લગાવવો જોઈએ. થોડી જ વારમાં તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ જશે.
સફરજનનું સેવન
સફરજનનાં સેવનથી તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ શકે છે. તમારે 1 સફરજનમાં મીઠું લગાવી તેનું સેવન કરવું જોઈએ. થોડી વારમાં તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ જશે.
વાંચવા જેવું: વારેઘડિયે ઊડી જાય છે ઊંઘ? આજથી જ કરો આ 5 કામ, નહીં પડે કોઈ દવાની જરૂર
બદામ
માથાના દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે તમે બદામનું સેવન પણ કરી શકો છો. જો તમે 5-7 બદામ ચાવીને ખાવ છો તો તેનાથી તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ જશે.
એપલ વિનેગર
રાત્રે વધુ દારૂનું સેવન થઈ ગયું હોય અને બીજા દિવસે માથાનો દુ:ખાવો થતો હોય તો આ સ્થિતિમાં તમારે એપલ વિનેગરનો ઉપયોગ કરવો જોઈએ. એક ગ્લાસ પાણીમાં 1-2 ચમચી એપલ વિનેગર ઉમેરો, આ સાથે 1 ચમચી મધ અને 1-2 ટીપાં લીંબુનો રસ ઉમેરો. હવે તેને મિક્સ કરી તેનું સેવન કરો. તેનાથી માથાના દુ:ખાવામાં રાહત મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir