બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / A pregnant woman died due to electrocution, but the baby's heart continued to beat in the womb
Vishal Khamar
Last Updated: 04:46 PM, 17 December 2022
અંબિકાપુરના ઉદયપુરમાં વીજ કરંટ લાગવાથી 9 મહિનાની ગર્ભવતી મહિલાનું મોત થયું હતું. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે ગર્ભમાં ઉછરી રહેલ બાળકનું હ્રદય હજી પણ ધડકતું હતું. ર્ડાક્ટરોએ ઓપરેશન કરીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું ઓપરેશન દરમિયાન જ બાળકને શ્વાસ બંધ થઈ ગયો હતો.
ર્ડાક્ટરોએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો
છત્તીસગઢના અંબિકાપુરમાં એક હ્રદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં વીજ કરંટ લાગવાથી 9 મહિનાની ગર્ભવતી મહિલાનું મોત થયું છે. પરંતું આશ્ચર્યની વાત એ છે કે મહિલાના મૃત્યું બાદ પણ તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું હ્રદય ધડકતું હતું. ર્ડાક્ટરોએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું ઓપરેશન દરમ્યાન જ તેનું મોત થયું હતું.
ઘટનાને પગલે પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ
આ મામલો ઉદયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બેલધબપુતા ગામનો છે. મળતી માહિતી મુજબ અહીં રહેતી 28 વર્ષની શિવકુમારી સીએચસી હોસ્પિટલ ઉદયપુર લઈ ગયા. ત્યાં તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી. પરંતું જ્યારે તેના ગર્ભાશયની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે બાળકના હ્રદયના ધબકારા ચાલી રહ્યા છે. આ જોઈને ર્ડાક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે બાળકને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું. પરંતું તેઓ બાળકને બચાવી શક્યા ન હતા. ત્યારે આ ઘટનાને પગલે પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ત્યારે નાયબ તહસીલદાર ર્ડા.એજાઝ હાશ્મીની હાજરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતકના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh