બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / A massive fire broke out in Ganesh Pandal in Pune
Kishor
Last Updated: 12:10 AM, 27 September 2023
Pandal and Ganesh decoration in Pune bjp chief @DheerajGhate Ganesh mandal caught fire while #BJP president @JPNadda was performing aarti. The cause of fire as revealed was the fire crackers bursted by party workers to welcome nadda #Pune #fire #BJP #JPNadda pic.twitter.com/F3i3xRIqNV
— Prachee PS (@prachee_ps) September 26, 2023
પૂણેના ગણેશ પંડાલમાં આગની મોટી દુર્ઘટના સામે આવતા અફરાતફરી મચી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મહારાષ્ટ્ર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે સહિતના નેતા પુણેના ગણેશ પંડાલમાં દર્શન અર્થે ગયા હતા. આ વેળાએ જ આગ ફાટી નીકળી હતી. જ્યાં પ્રચંડ આગની લપેટમાં આવતા બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા માંડ માંડ બચ્યા હોવાનું સામેં આવ્યું છે.
ફાયર અધિકારીઓ એવું જણાવી રહ્યા છે કે સાને ગુરુજી ગણેશ મિત્ર મંડળ ગણેશ પંડાલમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન તણખો ઝરતા જોતજોતામાં આગ ભભુકી ઉઠી હતી. અધિકારી શર્માએ જણાવ્યું કે મહેમાનોનું સ્વાગત કરવા માટે ફટાકડા મૂકવામાં આવ્યા હતા, જેના કારણે આગ લાગી હતી. જેમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને પણ પંડાલમાંથી માંડ માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. પુણે શહેર ભાજપ અધ્યક્ષ ધીરજ ઘાટે અને સુરક્ષા કર્મચારીઓ પંડાલમાંથી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને બહાર લઈ જતા જોવા મળ્યા હતા.
#WATCH | #Maharashtra | #BJP national president #JPNadda offered prayers at the pandal designed by Sane Guruji Tarun Mandal Ganapati in Pune, on the model of Ujjain's Mahakal Temple. pic.twitter.com/5NV8LDWAly
— The Times Of India (@timesofindia) September 26, 2023
વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ
જેને શહેરનું હૃદય કહેવામાં આવે છે તેવા પુણેના લોકમાન્ય નગરમાં આ દુર્ઘટના બની હતી. પંડાલના ઉપરના ભાગમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાના વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જોકે રાહતના સમાચારએ છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ હોવાનું બહાર આવ્યું નથી.
વિઘ્નહર્તા દુંદાળા દેવની દયા સમાન આગ લાગતા જ વરસાદ શરૂ
વિઘ્નહર્તા દુંદાળા દેવની દયા સમાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પંડાલમાં આગ લાગતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેને લઈને આગે વિકરાળરૂપ ધારણ કર્યું ન હતું. મહત્વનું છે કે આ પંડાલ ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની થીમ પર બનાવાયું હોવાથી તે આસ્થા, આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh