બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A chandelier with 2 lakh diamonds became an attraction in Tarbha Valinath Dham
Vishal Khamar
Last Updated: 02:42 PM, 19 February 2024
રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર એવા તરભ વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ચોથો દિવસ છે. સમગ્ર મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. તો સાથે જ પરિસરમાં વિશાળ ઝૂમ્મર લગાવાયા છે. 400 કિલોથી વધુ વજન ધરાવતા આ ઝૂંમરની લંબાઈ 18 ફૂટ છે. અને 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડથી તૈયાર કરવામાં આવ્યું છે. તો મંદિરના ગર્ભગૃહમાં 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે. મહત્વનું છે કે 22 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
અમારા સમાજ પર વાળીનાથ ભગવાનની કૃપા છેઃ ગફુરભાઈ દેસાઈ (શ્રદ્ધાળુ)
આ બાબતે શ્રદ્ધાળુ ગફુરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભગવાન વાળીનાથની બધા પર બહુ કૃપા છે. લાખોની મેદની ભગવાન વાળીનાથનાં દર્શન કરવા ઉમટી છે. અમારા પૂજ્ય બળદેવગીરી બાપુ ખૂબ ખુશ થઈ હશે. અમારા સમાજ પર વાળીનાથ ભગવાનની કૃપા છે.
વધુ વાંચોઃ હવે સિવિલ હોસ્પિટલમાં એક વિભાગમાંથી બીજામાં નહીં ખાવા પડે ધક્કા: મોબાઈલ એપથી થઈ રહ્યું છે કામ
મેનેજમેન્ટ ખૂબ જ સરસ કરવામાં આવ્યું છેઃ જ્યોત્સનાબેન (શ્રદ્ધાળુ)
શ્રદ્ધાળુ જ્યોત્સના બેન દેસાઈએ કહ્યું હતું કે, અમારી અહીંયા ખૂબ જ શ્રદ્ધા છે. તેમજ અમને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો છે. અને અહીંયાની સગવડ જોઈને પણ વધારે આનંદ થયો છે. અહીંયાની સગવડ જોઈને એવું લાગે છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ પડે એવું નથી. તેમજ વાળીનાથ ભગવાનનાં ખૂબ જ સારા દર્શન પણ થયા. નાના બાળકો માટે ઘોડિયા પણ મુકેલા છે. મેનેજમેન્ટ ખૂબ જ સારૂ કરવામાં આવ્યું છે. તેમજ મોટા લોકો માટે પણ અલગ અલગ બધી જ સગવડ કરવામાં આવેલી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh