બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / 99% of people don't know the right way to store kneaded dough in the refrigerator

તમારા કામનું.. / ફ્રિજમાં ગૂંથેલો લોટ મૂકવામાં 99 ટકા લોકો કરે છે ભૂલ, સાચી રીત જાણી લેજો, ફાયદામાં રહેશો

Pravin Joshi

Last Updated: 06:18 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો લોટ બાંધ્યા પછી તેને ફ્રીજમાં રાખે છે. લોટને બગડતો અટકાવવા માટે રેફ્રિજરેટર શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. આપણે તેને 3-4 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ.

  • ઘણા લોકો લોટ બાંધ્યા પછી તેને ફ્રીજમાં રાખે છે
  • લોટ ન બગડ તે માટે રેફ્રિજરેટર શ્રેષ્ઠ વિકલ્પ 
  • રેફ્રિજરેટરમાં રાખવા છતા ઘણી વખત લોક બગડી જાય

ઘણા લોકો લોટ બાંધ્યા પછી તેને ફ્રીજમાં રાખે છે. લોટને બગડતો અટકાવવા માટે રેફ્રિજરેટર શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. આપણે તેને 3-4 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ, પરંતુ તેને રેફ્રિજરેટરમાં રાખ્યા પછી પણ કેટલીકવાર લોટ ઝડપથી બગડે છે. આવી સ્થિતિમાં લોટને સંગ્રહિત કરતી વખતે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તેને લાંબા સમય સુધી તાજો અને નરમ રાખી શકો છો. ચાલો જાણીએ શું છે તે ટિપ્સ...

ફ્રીઝમાં બાંધલો લોટ રાખવો બની શકે છે ખતરનાક, જાણો સાચું કારણ | side effects  of keeping kneading dough on fridge

જો કે અમને સલાહ આપવામાં આવે છે કે ખાદ્યપદાર્થોને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં સંગ્રહિત ન કરવા જોઈએ, પરંતુ લોકોના રોજિંદા વ્યસ્ત જીવનમાં આ શક્ય નથી. જો નોકરીયાત કુટુંબ હોય તો લોકો વધુ ખાદ્યપદાર્થો તૈયાર કરીને ફ્રીઝરમાં રાખે છે. લોકોને વારંવાર રસોડામાં જવું ગમતું નથી, તેથી તેઓ માત્ર એક જ વાર ખોરાક રાંધે છે અને તેને બાજુ પર રાખે છે. તો આવી સ્થિતિમાં આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં રાખવાની આદતોમાં થોડો ફેરફાર કરીને તેને બગડતા બચાવી શકીએ છીએ.

ફ્રીઝમાં બાંધલો લોટ રાખવો બની શકે છે ખતરનાક, જાણો સાચું કારણ | side effects  of keeping kneading dough on fridge

સરળ ટીપ્સ

- જ્યારે પણ તમે લોટને ફ્રીજમાં રાખો તો તેને એર ટાઈટ કન્ટેનરમાં સીલ કરીને રાખો. આ સ્થિતિમાં તમારો બાંધેલો લોટ તાજો રહેશે.

- તમે તેને એલ્યુમિનિયમ ફોઇલમાં પણ સારી રીતે પેક કરી શકો છો અને તેને એર ટાઇટ કન્ટેનરમાં સીલ કરીને રાખી શકો છો. આ કોઈપણ બેક્ટેરિયાને વધતા અટકાવશે અને તમારો લોટ તાજો રહેશે.

- જ્યારે પણ તમે લોટ બાંધો ત્યારે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. આ રીતે લોટ નરમ રહેશે અને તેમાં રહેલા બેક્ટેરિયા પણ મરી જશે. જ્યારે તમે આ લોટને રેફ્રિજરેટરમાં રાખો છો, ત્યારે ફૂગ નહીં બને.

Topic | VTV Gujarati

- આ લોટને સવાર સુધી ફ્રીજમાં રાખવા માટે તમે થોડું મીઠું પણ ઉમેરી શકો છો. ઘણી પેક્ડ વસ્તુઓમાં મીઠું ઉમેરવામાં આવે છે જેથી તેમાં કોઈ બેક્ટેરિયા ન વધે.

વધુ વાંચો : રોટલી બનાવતી વખતે મોટા ભાગની મહિલાઓ કરે છે આ 4 ભૂલ, હેલ્થને થાય છે નુકસાન

- તમે ફ્રિજમાં રાખતા પહેલા બાંધેલા લોટમાં તેલ પણ લગાવી શકો છો. આના કારણે લોટ ન તો સુકાય છે કે ન તો સખત બને છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ