બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / 300 cargo terminals to be built, 1.25 lakh new jobs to be created- Center approves railway land lease policy
Hiralal
Last Updated: 04:36 PM, 7 September 2022
રેલવેની આવક વધારવા માટે તથા માલસામાનની સરળતાથી અવરજવર થઈ શકે તે માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવેની જમીનોને લાંબા ગાળાની લીઝ આપવા સંબંધિત એક નીતિને મંજૂરી આપી દેવાઈ છે. પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્કને આગળ ધપાવવા માટે આ નીતિને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ પાંચ વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. રેલવે કાર્ગો ટર્મિનલ બનવાને કારણે 1.25 લાખ લોકોને સીધી નોકરી મળશે.
#Cabinet approves policy on long term leasing of Railways' Land for implementing PM Gati Shakti framework
— Satyendra Prakash (@DG_PIB) September 7, 2022
With employment generation potential of about 1.2 lakh jobs, the policy will also bring more revenue to #Railways
300 #pmgatishakti Cargo Terminals to be developed in 5 yrs pic.twitter.com/AelapcD7eR
1.25 લાખ નવી નોકરીઓનું સર્જન
આ નીતિ હેઠળ આગામી પાંચ વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે જેને કારણે નૂર ટ્રાફિકમાં ઘટાડો થશે અને માલગાડીઓની સરળતાથી અવરજવર થઈ શકશે. આનાથી 1.25 લાખ નવી નોકરીઓનું પણ સર્જન થશે.
The Cabinet chaired by PM Shri @narendramodi Ji approved the policy on long term leasing of Railways' Land for implementing PM Gati Shakti framework.
— Nitin Gadkari (@nitin_gadkari) September 7, 2022
The decision would help to generate 1.2 lakh jobs and generate more revenues for Indian Railways.#CabinetDecisions #GatiShakti pic.twitter.com/B5xISQNRLd
રેલવેને મળશુ વધુ આવક
રેલવેની જમીનોને લાંબા ગાળાની લીઝ પર આપવાથી રેલવેને વધુ સારી આવક થશે.
90 દિવસમાં નીતિનો અમલ થશે
કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્કનો અમલ કરવા માટે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવાની નીતિનો આગામી 90 દિવસમાં અમલ કરવામાં આવશે.
પીએમ ગતિ શક્તિ યોજનાને ફંડ પુરુ પડાશે
રેલવેની જમીનને લીઝ પર આપીને જે પણ ફંડ આવશે તેનો ઉપયોગ પીએમ ગતિ શક્તિ યોજના માટે કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh