બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 20 fishermen will be released from Pakistan jail tomorrow
Kiran
Last Updated: 03:08 PM, 11 November 2021
ગુજરાતના માછીમાર પરિવારો માટે ખુશીના સમાચાર આવ્યા, દરિયામા માછીમારી કરવા જતા માછીમારોને કેટલાક વાર સરહદી દેશ પાકિસ્તાન દ્વારા અપહરણ કરી લેવામાં આવતું હોય છે, ક્યારે માછીમારો જાણતા અજાણતા સરહદી સીમાઓને પાર માછીમારી કરવા જતા રહેતા હોય છે, તેવામાં પાક મરિન દ્વારા માછીમારોની ધરપકડ કરી તેને હંમેશ માટે પાકિસ્તાન જેલોમાં બંધ કરી દેતા હોય છે, પરતું હવે માછીમારોને પાકિસ્તાન જેલ મુક્ત કરવામાં આવનાર છે જેને લઈને માછીમારોના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.
આવતીકાલે 20 માછીમારો થશે મુક્ત
આવતી કાલે પાક જેલમાંથી 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવનાર છે, જેઓ લાંબા સમયથી પાક જેલમાં હતા ભારતીય સીમામાંથી આ માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું પરતું નવા વર્ષે પાકિસ્તાન જેલમાં બંધ 20 માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવતા હવે તેઓ પોતાના વતન પરત પહોંચશે, આ માછીમારો 14 નવેમ્બરે વાઘા બોર્ડર પર પહોંચશે તેમના સ્વાગત માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લાંબા સમય બાદ પરિવારના સભ્યો ઘરે પરત ફરવાના છે જેને લઈને માછીમારોના પરિવારોમાં ખુશી જોવા મળી રહી છે.
માછીમારો પાક જેલમાંથી મુક્ત થશે
પાકિસ્તાન મરીન્સે ગુજરાતના દ્વારકામાં દરિયામાં ભારતીય સિમામાં માછીમારી કરી રહેલા માછીમાર પર ફાયરિંગ કર્યું હતું, બોટ પર ગોળીાર કરતા બોટમાં સવાર માછીમારો ઈજાગ્રસ્ત થયા હતા આ સિવાય પણ પાકિસ્તાન દ્વારા અન્ય 6 જેટલા માછીમારોનું અપહરણ કર્યું હતું. જેને લઈને ગુજરાતમાં પાકિસ્તાન મરિન જવાનો સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જો કે એક તરફ પાકિસ્તાન દ્વારા ભારતી જળ સીમામાં માછીમારી કરતા માછીમારોનું અપહરણ કરવાનો સિલસિલો ચાલું છે ત્યારે બીજી તરફ હવે 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવી રહ્યા છે. આમ પાકિસ્તાનની બેવડી નીતિ જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh