બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / 2 suspected terrorists arrested by Delhi's special team
Dhruv
Last Updated: 10:20 AM, 15 January 2023
પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો છે. 26 જાન્યુઆરી પહેલાં દિલ્હીના સ્પેશિયલ સેલે 2 આતંકીઓની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓના આતંકવાદી સંગઠન સાથે સંબંધ હોવાની આશંકા છે. આરોપીઓ ટાર્ગેટ બનાવવાની યોજના બનાવી રહ્યાં હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. દિલ્હીના સ્પેશિયલ સેલે જહાંગીરપુરીથી ધરપકડ કરેલા બે આતંકીઓના પગેરું ભાલવા ડેરીમાં સ્થિત એક ઘરમાંથી બે હેન્ડ ગ્રેનેડ અને કેટલીક વાંધાજનક સામગ્રી મળી આવી છે.
Delhi | In a raid by Delhi Police Spl Cell at Bhalswa Dairy last night, hand grenade recovered from a house. The raid was conducted following the questioning of Naushad and Jagjit Singh arrested under UAPA. FSL team collected some blood samples from the house which was raided. pic.twitter.com/tuH8inHLvc
— ANI (@ANI) January 14, 2023
બંનેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
દરોડા બાદ પોલીસે આરોપી નૌશાદ (56) અને જગજીત સિંહ (29) ની ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ધરપકડ કરી હતી. બંનેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, આરોપીઓ પોલીસ ટીમને શ્રદ્ધા નંદ કોલોની, થાણા ભલસ્વા ડેરી ખાતેના તેમના ભાડાના આવાસમાં લઈ ગયા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જગજીત અને નૌશાદે ભલસ્વા ડેરીના એક મકાનમાં કોઈની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને અંજામ આપવા દરમિયાન બંનેએ એક વીડિયો પણ બનાવ્યો હતો અને તેને પોતાના હેન્ડલરને મોકલ્યો હતો. દિલ્હી પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જગજીત સિંહ ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શના સંપર્કમાં હતો અને તે અન્ય દેશોના રાષ્ટ્ર વિરોધી તત્વો પાસેથી સૂચના મેળવતો હતો. ગિલને સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તે પંજાબમાં ટાર્ગેટ કિલિંગ, ટેરર ફંડિંગ અને ખંડણીમાં સામેલ છે.
નૌશાદને પહેલાં પણ સજા થઇ ચૂકી છે
નૌશાદ આતંકી સંગઠન હરકત-ઉલ-અંસાર સાથે સંકળાયેલો હતો અને ડબલ મર્ડર કેસમાં સજા કાપીને તે જેલમાંથી બહાર આવ્યો હતો. નૌશાદ બે હત્યા અને વિસ્ફોટકો રાખવા માટે અગાઉ 10 વર્ષની સજા પણ ભોગવી ચૂક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh