બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / 1200 Indians brought to India amid Israel Hamas war
Kishor
Last Updated: 10:57 PM, 19 October 2023
ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસનું યુદ્ધ વિકરાળ બની રહ્યું છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયના જણાવાયા અનુસાર અત્યાર સુધીમાં એટલે કે 19 ઓક્ટોબર સુધીમાં લગભગ 1200 ભારતીય નાગરિકોને ઇઝરાયેલમાંથી હેમખેમ ઉગારી બહાર લવાયા છે. જેમાં 18 નેપાળી લોકોનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના જણાવાયા અનુસાર ઓપરેશન અજય હેઠળ 5 ફ્લાઈટ્સ થકી 1200 ભારતીયોને વતન પરત લવાયા છે અને હજુ પણ વધુ ફ્લાઈટ્સ મોકલવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. જે ભારત પરત ફરવા માંગે છે તેઓને પરત લવાશે.
We have expressed concern over civilian casualties, humanitarian situation: #ArindamBagchi, MEA on #IsraelHamasConflict pic.twitter.com/z7f5LH6LRd
— Firstpost (@firstpost) October 19, 2023
એક ભારતીયના ઘાયલ થવાના સમાચાર
મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અગાઉ ગાઝામાં લગભગ 4 લોકો હતા, જોકે આ નક્કર આંકડા નથી.વધુમાં પશ્ચિમ કાંઠે 12-13 લોકો હતા અને ગાઝામાંથી બહાર નીકળવું કપરું છે. હાલ માત્ર એક ભારતીયના ઘાયલ થવાના સમાચાર છે. જોકે મોત મામલે કોઇ પુષ્ટિ નથી.
"1200 Indians have come back in five flights under Operation Ajay, including 18 Nepali nationals..."- MEA spokesperson #ArindamBagchi on Operation Ajay pic.twitter.com/AjfL37r3j0
— TIMES NOW (@TimesNow) October 19, 2023
પ્રચંડ વિસ્ફોટમાં 471 લોકોના મોત
અરિંદમ બાગચીએ વધુમાં કહ્યું કે તમે કમેન્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટ પણ જોયા હશે. જેમાં ઇઝરાયેલ પરના હુમલાને વખોડવામાં આવ્યો છે. વધુમાં આ મુદ્દો ઉકેલવા બને રાષ્ટ્રને પ્રત્યેક્ષ વાતચીતની દિશામાં ઝુકાવ આપ્યો છે. મહત્વનું છે કે ગાઝાની અલ-અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર મંગળવારે (17 ઓક્ટોબર) હુમલો થયો હતો. એજન્સીના જણાવાયા અનુસાર પ્રચંડ વિસ્ફોટમાં 471 લોકોના મોત તથા 300 થી વધુ લોકોને ઈજા થવાનું કહ્યું હતું. જોકે આ હુમલો ઈઝરાયેલે ન કર્યો હોવાનું જણાવાયુ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh