બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / સ્પોર્ટસ / Cricket / Yuzvendra Chahal's wife Dhanashree Verma's picture viral with cricketer Shreyas Iyer
Megha
Last Updated: 11:47 AM, 9 April 2023
ટીમ ઈન્ડિયાનો બોલર યુઝવેન્દ્ર ચહલ આઈપીએલ 2023માં અત્યાર સુધીનો સૌથી સફળ બોલર છે. જણાવી દઈએ કે તેને માત્ર 3 મેચમાં 8 વિકેટ લીધી છે અને આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે. વાત એમ છે કે ધનશ્રી વર્મા હાલમાં જ ટીમ ઈન્ડિયાના એક ખેલાડી સાથે પાર્ટીમાં જોવા મળી હતી, જેના પછી તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
Shreyas Iyer 🤝 Murali Vijay pic.twitter.com/jIahCkabXd
— Ragaa (@Ragaa_07) April 8, 2023
ટીમ ઈન્ડિયાના આ ખેલાડી સાથે જોવા મળી ચહલની પત્ની
યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ક્રિકેટર શ્રેયસ અય્યર સાથેની તેની તસવીર હાલ વાયરલ થઈ રહી છે અને આ તસ્વીર ખુદ ધનશ્રી વર્માએ પણ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ શેર કરી છે. જણાવી દઈએ કે ધનશ્રી વર્માએ તેના મિત્ર દ્વારા આયોજિત ઈફ્તાર પાર્ટીની તસવીર શેર કરી છે. જેમાં તે શ્રેયસ ઐયર તેની બહેન શ્રેષ્ઠા ઐયર, ધનશ્રી અને અન્ય મહિલાઓ સાથે જોવા મળી હતી.
વર્ષ 2020 માં કર્યા હતા લગ્ન
યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માએ 3 મહિનાના સંબંધ પછી ઓગસ્ટ 2020 માં સગાઈ કરી અને 22 ડિસેમ્બર 2020 ના રોજ તેઓએ લગ્ન કર્યા. ધનશ્રી વર્મા ડાન્સ કોરિયોગ્રાફર અને ડેન્ટિસ્ટ છે. ધનશ્રી વર્મા પાસે નૃત્યને લગતી YouTube ચેનલ છે. ધનશ્રી બોલિવૂડ ગીતો રિક્રિએટ કરે છે. અને યુઝવેન્દ્ર ચહલ સાથે ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.
Chahal to Shreyas Iyer#RRvsDC#MIvsCSK pic.twitter.com/R1OmqhMqj4
— Arib 🦷 (KKR 💜) (@los_pollosss) April 8, 2023
શ્રેયસ અય્યરની પીઠની સર્જરી
નોંધનીય છે કે શ્રેયસ અય્યરને પીઠની સર્જરી કરાવવી પડી છે જેના કારણે તે આખી આઈપીએલ 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2023નો ભાગ બની શકશે નહીં. અય્યરને મેદાનમાં પાછા ફરવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. તે પીઠની સર્જરી માટે વિદેશ જશે ત્યારબાદ તેને ટ્રેનિંગ માટે પરત ફરવામાં 3 મહિનાનો સમય લાગશે.
Feeling Sad For Yuzi Chahal bhai😢 pic.twitter.com/snrgiuoJWj
— Pulkit🇮🇳 (@pulkit5Dx) April 8, 2023
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir