બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Your carelessness can also cause damage to the eyes
Pooja Khunti
Last Updated: 03:35 PM, 26 February 2024
પહેલા એક ઉંમર પછી આંખોની દ્રષ્ટિ નબળી થતી હતી પરતું આજે નાની ઉંમરના લોકોની પણ આંખોની દ્રષ્ટિ નબળી થવા લાગી છે. જેના કારણે નાની ઉંમરથી જ ચશ્મા પહેરવા પડે છે. આ સમસ્યાનું કારણ ચિંતા, પ્રદૂષણથી થતી એલર્જી, વધુ ઉંમરને કારણે થતી સમસ્યાઓ વગેરે હોય શકે છે. આ સાથે તમારી બેદરકારીના કારણે પણ આંખોને નુકસાન થઈ શકે છે. જેના કારણે તમારી આંખોની દ્રષ્ટિ નબળી થઈ જાય છે. આંખો શરીરનું મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા લોકો તેની આંખોને લઈને બેદરકાર બની જાય છે. જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
લાંબા સમય સુધી સ્ક્રીનનો ઉપયોગ કરવો
આજના સમયમાં લોકો 9 કલાક સુધી કમ્પ્યુટર પર કામ કરે છે. આ સાથે બાકીના સમયમાં ફોનનો ઉપયોગ કરે છે. જેના કારણે તેમની આંખોની દ્રષ્ટિ ખરાબ થઈ જાય છે. આજના સમયમાં બાળકોની આંખોની દ્રષ્ટિ ખરાબ થવાનું કારણ આ જ છે.
હેલ્ધી આહારનું સેવન ન કરવું
સ્વસ્થ શરીર માટે જરૂરી છે કે સ્વસ્થ આહારનું સેવન કરવામાં આવે. જો યોગ્ય આહારનું સેવન કરવામાં ન આવે તો તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ જણાય છે. જે તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે.
પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન કરવું
જ્યારે તમે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન નથી કરતાં ત્યારે શરીરમાં પાણીની ઉણપ આવી જાય છે. તેની ખરાબ અસર આંખો પર પડે છે. જેના કારણે આંખોમાં શુષ્કતા અને સોજા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યાઓને કારણે આંખોની દ્રષ્ટિ નબળી થવા લાગે છે.
વાંચવા જેવું: સૂતા પહેલા ભૂલથી પણ આ 5 વસ્તુને ન અડતા, રાતભર જાગશો, શરીર બગડવાનું પાક્કું
ધુમ્રપાન
જે લોકો ધુમ્રપાન કરતાં હોય છે તેમની આંખો ખરાબ થવાની સંભાવના વધુ હોય છે. આ સાથે ધુમ્રપાનના કારણે અન્ય બીમારીઓ પણ થઈ શકે છે. તેથી તમારે ધુમ્રપાનની આદત છોડી દેવી જોઈએ.
તડકાના કારણે
ઘણા લોકો તડકામાં જતાં સમયે ચશ્મા નથી પહેરતા. સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણો અને બહાર ઊડતી ધૂળને કારણે તમારી આંખો ખરાબ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh