મહામંથન / યક્ષ સવાલ ! એવું તે શું થયું કે 6 વર્ષ જુની 2000ની નોટ બંધ કરવાનો વખત આવ્યો, સામાન્ય માણસો પર કેવી પડશે અસર?

Yaksha question! What happened that the time has come to stop the 6 year old 2000 note, how will it affect the common man?

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગત રોજ બે હજારની નવી નોટ છાપવામાં આવશે નહી. તેમજ 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં બદલાવી શકાશે. ત્યારે અમુક વેપારીઓ દ્વારા તો નોટ લેવાનું જ બંધ કરી દીધું છે.

બ્રેકિંગ ન્યૂઝ