બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Manisha Jogi
Last Updated: 11:53 AM, 11 November 2023
ભગવાન શ્રી હરિ સૃષ્ટીના પાલનહાર છે અને લક્ષ્મી માતા સમસ્ત સુખ પ્રદાન કરે છે. દિવાળીમાં ધન, સુખ, ઐશ્વર્ય અને સમૃદ્ધિના દેવી લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 12 નવેમ્બરે દિવાળી છે. આપણે અનેક ફોટોઝમાં જોયું છે કે, લક્ષ્મી માતા વિષ્ણુ ભગવાનના ચરણોની પાસે બેસે છે. શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે, લક્ષ્મી માતા ધનના દેવી હોવા છતાં વિષ્ણુજીના ચરણ શા માટે દબાવે છે?
લક્ષ્મી માતા વિષ્ણુજીના ચરણ શા માટે દબાવે છે??
પૌરાણિક કથા અનુસાર નારદજીએ લક્ષ્મી માતાને પૂછ્યું હતું કે, તમે શ્રીહરિના ચરણ શા માટે દબાવો છો? તે સમયે લક્ષ્મી માતાએ કહ્યું હતું કે, મનુષ્ય હોય કે દેવતા તમામ લોકો પર ગ્રહની સમાન અસર થાય છે. સ્ત્રીઓના હાથમાં દેવગુરુ નિવાસ કરે છે, પુરુષોના પગમાં દૈત્યગુરુ શુક્રાચાર્ય નિવાસ કરે છે. આ કારણોસર સ્ત્રી પુરુષના ચરણ સ્પર્શ કરે છે, ત્યારે દેવ અને દાનવનું મિલન થાય છે. જેના કારણે નાણાંકીય લાભ થાય છે. આ કારણસર લક્ષ્મી માતા શ્રીહરિના ચરણ દબાવે છે.
અન્ય કથા
અન્ય કથા અનુસાર, અલક્ષ્મીને તેની મોટી બહેન માઁ લક્ષ્મીની સુંદરતાથી ખૂબ જ ઈર્ષ્યા થતી હતી. અલક્ષ્મી તેટલી આકર્ષક ન હતી. લક્ષ્મી દેવી ભગવાન વિષ્ણુની સાથે હોય ત્યારે અલક્ષ્મી ત્યાં પહોંચી જતી. લક્ષ્મીજીને આ વાત પસંદ નહોતી. અલક્ષ્મીએ કહ્યું કે, કોઈ તેની પૂજા કરતું નથી. આ કારણોસર લક્ષ્મીજી જ્યાં પણ જશે, ત્યાં અલક્ષ્મી પણ તેમની સાથે આવશે. જેથી લક્ષ્મી માતાએ ક્રોધિત થઈને તેમની બહેન અલક્ષ્મીને શ્રાપ આપ્યો કે, જ્યાં ઈર્ષ્યા, લોભ, આળસ, ક્રોધ અને મલિનતા હશે ત્યાં તેનો વાસ થશે. આ કારણોસર લક્ષ્મી માતા હંમેશા પતિ ભગવાન શ્રીહરિના પગની ગંદકી દૂર કરતી રહે છે જેથી અલક્ષ્મી તેમની નજીક ન આવી શકે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh