બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Why is the opposition losing public opinion in Gujarat? Such is the effect of non-opposition politics in a democracy
Priyakant
Last Updated: 08:27 PM, 26 April 2023
ગુજરાતમાં વિપક્ષ તેની ધાર અને જનમત બંને ગુમાવતો જાય છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠક સુધી જ સિમિત રહી છે. જેને લઈ વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ ન આપવામાં આવ્યું. આ તરફ હવે વિધાનસભા બાદ મહાપાલિકામાં પણ એ જ સ્થિતિ આવી છે. જૂનાગઢ મહાપાલિકામાં વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું છે. જૂનાગઢ મહાપાલિકામાં કોંગ્રેસની 3 જ બેઠક હતી. રાજકોટ મહાપાલિકામાં પણ કોંગ્રેસનું વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું. રાજકોટ મહાપાલિકામાં પણ કોંગ્રેસ 72માંથી ફકત 2 બેઠક જીતી શકી હતી. વિપક્ષ તેના મતદાતાથી સતત વિમુખ થઈ રહ્યો છે.
વિપક્ષના નેતાના શું છે અધિકાર?
વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રીની રેન્કનો દરજ્જો મળે છે. આ સાથે કેબિનેટ મંત્રીને મળતી તમામ સવલત વિપક્ષના નેતાને મળે છે. વિગતો મુજબ સંસદ અને વિધાનસભાના નિયમાનુસાર તમામ પગાર, ભથ્થા મળે છે. ગૃહમાં વિપક્ષની કતારમાં સૌથી આગળની બેઠક ફાળવવામાં આવે છે. વિધાનસભાની વિવિધ સમિતિમાં વિપક્ષનું સ્થાન હોય છે.
કોંગ્રેસની દલીલ શું છે?
રાજકોટ અને જૂનાગઢ મહાપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું છે. 2021માં ચૂંટણી થઈ ત્યારે પણ કોંગ્રેસની 10% બેઠક ન હતી. જે તે સમયે ભાજપે સિદ્ધાંતના આધારે વિપક્ષના નેતાનું પદ આપ્યું હતું. 2 વર્ષ પછી હવે અચાનક શું થયું કે વિપક્ષના નેતાની સવલત છીનવી લેવાઈ. કોઈ નોટિસ મળે તો તેનો જવાબ દેવા 7 દિવસનો સમય મળે છે. આ કિસ્સામાં તાકિદના હુકમ કરીને તાત્કાલિક તમામ સવલતો બંધ કરી દેવામાં આવી.
વિપક્ષના નેતા પદ માટે શું છે નિયમ?
વિગતો મુજબ વિપક્ષના નેતા પદ માટે કુલ બેઠકના 10% સભ્યો હોવા જરૂરી છે. 10%થી ઓછા સભ્યો હોય ત્યારે ગૃહના અધ્યક્ષ નિર્ણય લઈ શકે છે. 10%થી ઓછુ સંખ્યાબળ હોય ત્યારે અધ્યક્ષ વિવેકાધીન રહી નિર્ણય લઈ શકે છે. આ માટે લોકસભાના પહેલા સ્પીકર જી.વી.માવળંકરે દિશા નિર્દેશ જારી કર્યા હતા. આ દિશા નિર્દેશ માવળંકર રુલિંગ તરીકે પણ ઓળખાય છે. 1977થી વિપક્ષના નેતાને સત્તાવાર માન્યતા મળી છે. સત્તાવાર માન્યતા બાદ તેના પગાર, ભથ્થાની ચોક્કસ વ્યાખ્યા નક્કી થઈ. આ સાથે લોકસભામાં 1980 થી 1989 અને 2014 પછી આજ સુધી વિપક્ષના નેતાની જગ્યા ખાલી છે.
નિષ્ણાતોના મત શું છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh