બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ટેક અને ઓટો / Why is the government bringing the mobile battery replacement rule, know its advantages and disadvantages
Pravin Joshi
Last Updated: 02:16 PM, 9 July 2023
સ્માર્ટફોન આવવાથી આપણી લાઈફ સરળ બની છે. પણ ફોન જૂનો થવાના કારણે સમસ્યા આવતી રહે છે. આજના જમાનામાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે તમને યાદ હશે કે એક સમયે તમે સ્માર્ટફોનમાં બેટરી બદલી શકતા હતા. પરંતુ સ્માર્ટફોન બ્રાન્ડે ફિક્સ્ડ બેટરી આપવાનું શરૂ કર્યું. જો કે હવે ફરીથી સ્માર્ટફોનમાં બેટરી કાઢી શકાશે અને બદલી શકાશે. કારણ કે યુરોપિયન યુનિયન એટલે કે EU દ્વારા સ્માર્ટફોન બેટરી માટે નવા નિયમો લાગુ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જો નવો નિયમ લાગુ થશે તો યુઝર્સ ફોનની બેટરી જાતે બદલી શકશે. યુરોપિયન યુનિયનનું કહેવું છે કે દૂર ન કરી શકાય તેવી બેટરીના કારણે ઈલેક્ટ્રોનિક કચરો વધી રહ્યો છે. હાલમાં ફોનની બેટરી ખરાબ થાય તો તેના પગલે સ્માર્ટફોન બદલવો પડે છે. પરંતુ જો ફોનની બેટરી બદલવાની રીત સરળ બની જશે તો સ્માર્ટફોનની લાઈફ વધી જશે.
ફાયદા
જો સ્માર્ટફોનમાં બેટરી બદલવાની સુવિધા હોય તો લોકો ઓનલાઈન બેટરી ખરીદી શકશે અને બદલી શકશે.
તેનાથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે. સાથે જ સ્થાનિક સેવા કેન્દ્રને પણ ફાયદો થવાની આશા છે.
સ્માર્ટફોનની જૂની બેટરીને બદલવાથી સ્માર્ટફોનમાં નવો જીવ આવી શકે છે. આની મદદથી તમે તમારા સ્માર્ટફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો.
આખા ફોનને બદલવા માટે મોટી રકમ ખર્ચવાને બદલે તમે ખાલી નવી બેટરી ખરીદી શકો છો, જે તમારો મોટો ખર્ચ બચાવી શકે છે.
ગેર ફાયદા
રિમૂવેબલ બેટરીના કારણે સ્માર્ટફોનની ડિઝાઈનમાં ફેરફાર થઈ શકે છે. એટલે કે ફોનને સ્લિમ રાખવામાં આવશે નહીં.
દૂર કરી શકાય તેવી બેટરી રાખવાથી ફોનને વોટરપ્રૂફ બનાવવો મુશ્કેલ બનશે.
બેટરી દૂર કરવાથી સ્માર્ટફોનની બેટરી ક્ષમતા પર અસર પડી શકે છે.
આ સ્માર્ટફોનમાં એક્સ્ટ્રા લેયર સિક્યોરિટી આપે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh