બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / which type shiva idol keep at home for happiness and prosperity know mythological rules
Manisha Jogi
Last Updated: 08:08 AM, 5 June 2023
સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત છે. દરેક વ્યક્તિ ભગવાનને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ મેળવવા માંગે છે. જે માટે અનેક લોકો ઘરમાં ભગવાન શંકરની અલગ અલગ મૂર્તિ તથા ફોટો લઈને આવે છે, તથા વિધિ વિધાન સાથે પૂજા કરીને તેમને પ્રસન્ન કરે છે. ઘરમાં ભગવાન ભોળેનાથની કેવી મૂર્તિ રાખવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
ભગવાન શિવ ધ્યાન મુદ્રામાં
ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં ભગવાન શિવની ધ્યાન મુદ્રાવાળી મૂર્તિ રાખવાને શુભ માનવામાં આવે છે. આ મૂર્તિ બાળકોની સ્ટડી રૂમમાં પણ રાખી શકો છો. જેથી બાળકોમાં એકાગ્રતા વધશે અને ભણવામાં ધ્યાન પરોવી શકશે.
ભગવાન શિવનો ફોટો
પૂજા ઘરમાં શિવ પરિવારનો ફોટો રાખવાથી પરિવારજનોમાં પ્રેમ તથા સ્નેહ જળવાઈ રહે છે અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે.
ભગવાન શિવની અર્ધનારીશ્વર પ્રતિમા
ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં ભગવાન શિવની અર્ધનારીશ્વર પ્રતિમા હોય છે, જે ઘરમાં પતિ પત્નીના જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવતી નથી. દાંપત્યજીવન સુખમયી રીતે પસાર થાય છે.
ભૂલથી પણ આ પ્રકારનો ફોટો ના રાખવો
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh