બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / what is the reason behind cyclone like biparjoy, why Arabian Sea is constanly creating a cyclones
Vaidehi
Last Updated: 06:51 PM, 13 June 2023
બિપોરજોય ચક્રવાતની ચર્ચા હાલમાં સમગ્ર દેશમાં થઈ રહી છે. ખાસ કરીને ગુજરાતમાં આ વાવાઝોડા માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 21 હજાર લોકોનું રેસ્ક્યૂ અને સ્થળાંતરણ કરાવી દેવામાં આવ્યું છે.IMD અનુસાર બિપોરજોયનાં કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધી શકે છે અને ગુજરાતમાં ભારે નુક્સાન પણ પહોંચી શકે છે. પરંતુ હવે સવાલ એ છે કે બિપોરજોય જેવા વાવાઝોડા આવે છે શા માટે?
બિપોરજોય જેવા ચક્રવાત શા માટે આવે છે?
અત્યંત ગંભીર ચક્રવાત બિપોરજોય આવવાનું કારણ છે અરબ સાગરનાં વાતાવરણમાં ક્રમિક પરંતુ અનિચ્છનિય પરિવર્તન. ઉત્તર હિંદ મહાસાગરમાં બંગાળની ખાડીની તુલનામાં આ હંમેશા ઠંડુ રહ્યું છે. ગતવર્ષે પ્રકાશિત એલ્સેવિયર અર્થ સાયન્સ રિવ્યૂઝ અનુસાર અરબ સાગરની ઉપરની સપાટીનાં તાપમાનમાં ચાર દશક પહેલાની તુલનામાં હાલનાં દશકાઓમાં 1.2થી 1.4 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થઈ છે. પરિણામે વારંવાર ચક્રવાત આવે છે અને જે લાંબા સમય સુધી ચાલે છે.
ચક્રવાતોની સંખ્યામાં થયો વધારો
એક રિપોર્ટ અનુસાર 1982થી 2019 દરમિયાન અરબ સાગરની ઉપર દેખાયેલા ચક્રવાતી તૂફાનોની તીવ્રતા, આવર્તન અને અવધિમાં નોંધપાત્ર વધારો છે. અરબ સાગરમાં 2011-2019 દરમિયાન CSનાં આવર્તનમાં 52% વૃદ્ધિ નોંધાઈ છે જ્યારે બંગાળની ખાડીમાં 8% જેટલો ઘટાડો નોંધાયો છે. આ સિવાય બે દશકાઓથી 2021 સુધીમાં અરબસાગરમાં આવેલા કુલ વાવાઝોડામાં 80% વધારો થયો છે. જેમાં અતિ ગંભીર વાવાઝોડાની સંખ્યા 60% વધી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh