બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 11:50 PM, 10 January 2024
ગ્રહોના રાજા સૂર્યની પૂજા માટે સમર્પિત મકરસંક્રાંતિનો દિવસ હવે નજીક આવી રહ્યો છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની નબળાઈ હોય તો જીવનમાં પ્રગતિ થતી નથી. જે લોકો રાજનીતિના ક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા માગે છે તેમની કુંડળીમાં સૂર્ય બળવાન હોવો જરૂરી છે. સૂર્ય જ્યોતિષમાં ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ છે. જો તમારી કુંડળીમાં પણ સૂર્ય નબળો હોય તો 11 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના રોજ કેટલાક સરળ જ્યોતિષીય ઉપાયો કરવા જોઈએ. જેનાથી સૂર્ય બળવાન બને છે અને જીવનમાં અનેક લાભો મળે છે.
કુંડળીમાં સૂર્ય નબળો હોવાના સંકેત
સૂર્યને બળવાન બનાવવા માટે વ્યક્તિએ 3 થી 4 રત્તીનું માણેક ધારણ કરી સોના અથવા તાંબાની ધાતુમાં પહેરવું જોઈએ. તેને રવિવારે સૂર્યોદય સમયે પહેરવુ જોઈએ.
વધુમાં મકરસંક્રાંતિ પર मंत्र ऊँ आकृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्यण्च। हिरण्य़येन सविता रथेन देवो याति भुवनानि पश्यन।। या सूर्य का बीज मंत्र ॐ घृणि: सूर्याय नम: या सूर्य का तांत्रिक मंत्र ॐ हृां हृीं हृौं स: सूर्याय नमના મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રોનો ઓછામાં ઓછો 28 હજાર વાર જાપ કરવો જોઈએ.
વધુમાં ઘઉં, તાંબુ, સોનું, ઘી, ગોળ, કેસર, લાલ ફૂલ, લાલ પરવાળા, લાલ ચંદન વગેરેનું મકરસંક્રાંતિના દિવસે દાન કરવું જોઈએ.
સૂર્યની શુભ અસરથી બચવા વ્રત કરવું જોઈએ અને સૂર્યદેવને લાલ રંગના ફૂલ ચઢાવવા જોઈએ. રવિવારના વ્રતની વાર્તા વાંચવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh