બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:50 PM, 10 January 2024
ADVERTISEMENT
ગ્રહોના રાજા સૂર્યની પૂજા માટે સમર્પિત મકરસંક્રાંતિનો દિવસ હવે નજીક આવી રહ્યો છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની નબળાઈ હોય તો જીવનમાં પ્રગતિ થતી નથી. જે લોકો રાજનીતિના ક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા માગે છે તેમની કુંડળીમાં સૂર્ય બળવાન હોવો જરૂરી છે. સૂર્ય જ્યોતિષમાં ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ છે. જો તમારી કુંડળીમાં પણ સૂર્ય નબળો હોય તો 11 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના રોજ કેટલાક સરળ જ્યોતિષીય ઉપાયો કરવા જોઈએ. જેનાથી સૂર્ય બળવાન બને છે અને જીવનમાં અનેક લાભો મળે છે.
ADVERTISEMENT

કુંડળીમાં સૂર્ય નબળો હોવાના સંકેત
ADVERTISEMENT
સૂર્યને બળવાન બનાવવા માટે વ્યક્તિએ 3 થી 4 રત્તીનું માણેક ધારણ કરી સોના અથવા તાંબાની ધાતુમાં પહેરવું જોઈએ. તેને રવિવારે સૂર્યોદય સમયે પહેરવુ જોઈએ.
ADVERTISEMENT
વધુમાં મકરસંક્રાંતિ પર मंत्र ऊँ आकृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्यण्च। हिरण्य़येन सविता रथेन देवो याति भुवनानि पश्यन।। या सूर्य का बीज मंत्र ॐ घृणि: सूर्याय नम: या सूर्य का तांत्रिक मंत्र ॐ हृां हृीं हृौं स: सूर्याय नमના મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રોનો ઓછામાં ઓછો 28 હજાર વાર જાપ કરવો જોઈએ.
વધુમાં ઘઉં, તાંબુ, સોનું, ઘી, ગોળ, કેસર, લાલ ફૂલ, લાલ પરવાળા, લાલ ચંદન વગેરેનું મકરસંક્રાંતિના દિવસે દાન કરવું જોઈએ.
ADVERTISEMENT
સૂર્યની શુભ અસરથી બચવા વ્રત કરવું જોઈએ અને સૂર્યદેવને લાલ રંગના ફૂલ ચઢાવવા જોઈએ. રવિવારના વ્રતની વાર્તા વાંચવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.