બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / we will agitate special state status not given bihar said cm nitish kumar
Manisha Jogi
Last Updated: 03:14 PM, 17 November 2023
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં આપે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. અનેક વર્ષોથી વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યા છે. JDU નેતાએ જણાવ્યું છે કે, રાજ્ય આગળ વધે તે માટે વિશેષ દરજ્જાની જરૂર છે.
નીતિશ કુમારે જણાવ્યું કે, જે લોકો માંગનું સમર્થન કરતા નથી, તેમને રાજ્યના વિકાસમાં કોઈ લેવાદેવા નથી. બિહાર વિધાન મંડળે તાજેતરમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાનોમાં વંચિત જાતિઓ માટેનું આરક્ષણ 50 ટકાથી વધારીને 65 ટકા કરવા માટેના બિલને મંજૂરી આપી છે. જેથી જાતિ સર્વેક્ષણના આધાર પર કુલ 75 ટકા આરક્ષણ થઈ જશે.
આર્થિક રૂપે નબળા વર્ગના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજના શરૂ કરવામાં આવી છે. બિહાર જેવા ગરીબ રાજ્ય માટે તે માટે કરોડ રૂપિયા ખર્ચ થશે. જે માટે 5 વર્ષથી વધુ સમયમાં ખર્ચ કરવો પડશે.
બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ પૂરી થશે તો અઢી વર્ષમાં તમામ લોકો સુધી લાભ પહોંચી શકશે. આ કારણોસર બિહારને તાત્કાલિક વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. રાજ્ય વિધાનસભા અને વિધાન પરિષદમાં શીતકાળ દરમિયાન આરક્ષણ સંબંઘિત 2 બિલ પસાર કરવામાં આવ્યા હતા. બંને બિલમાં અનુસૂચિત જાતિનો કોટા 16 ટકાથી વધારીને 20 ટકા, અનુસૂચિત જનજાતિનો કોટા 1 ટકાથી વધારીને 2 ટકા, અત્યંત પછાત જાતિનો કોટા 18 ટકાથી વધારીને 25 ટકા અને OBCનો કોટા 15 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે.
રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર પાસે તેમની સહમતિથી આ બિલ મોકલવામાં આવ્યું હતું. મને આશા છે કે, રાજ્યપાલ ટૂંક સમયમાં આ બિલ પર હસ્તાક્ષર કરશે. ત્યાર પછી સામાજિક, આર્થિક, શૈક્ષણિક રૂપે પછાત વર્ગના ઉત્થાન માટે લાગુ કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh