બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 03:48 PM, 22 August 2023
લોકો ભગવાનને પ્રસન્ન કરવા અને મનોકામના પુરી કરવા માટે ઘણા પ્રકારના વ્રત કરે છે. એકાદશી, પૂર્ણિમા, સોમવાર અને શુક્રવારે વૈભવ લક્ષ્મી વ્રત કરવામાં આવે છે આ બધા વ્રત બાદ તેનું ઉથાપન કરવામાં આવે છે. ઘણા લોકો જાણકારીના અભાવમાં ઉથાપન નથી કરતા. એવામાં તેમને વ્રત કરવાનું ફળ નથી મળતું. ઉથાપન વગર વ્રત નિષ્ફળ થઈ જાય છે.
ઉથાપનનો અર્થ
કોઈ વ્રત વિધિપૂર્વક સારી રીતે સંપન્ન થયા બાદ ધાર્મિક કાર્ય કરવામાં આવે છે જેને ઉથાપન કહેવામાં આવે છે. આ કોઈ વ્રત કરનારની સફળતાપૂર્વક સમાપ્તિ પર કરવામાં આવે છે. વ્રત કર્યા બાદ હવન અને પૂજન કાર્ય જરૂર કરવા જોઈએ.
નંદી પુરાણ અનુસાર ઉથાપન વિશે કહેવામાં આવ્યું છે કે‘उद्यापनं विना यत्रु तद् व्रतं निष्फलं भवेत’ જેનો અર્થ છે ઉથાપન વગર કોઈ પણ કાર્ય સફળ નથી થતી. માટે કોઈ પણ વ્રત કરી તેના બાદ ઉથાપન જરૂર કરો.
ઉથાપનનું મહત્વ
હિંદૂ ધર્મમાં એકાદશી, પૂર્ણિમા, સોમવાર, મંગળવાર, બુધવાર અને માતા લક્ષ્મીની પૂજા માટે શુક્રવારનું વ્રત કરવામાં આવે છે. આ બધા વ્રતને કર્યા બાદ ઉથાપન કરવું ખૂબ જ જરૂરી હોય છે. એવી માન્યતા છે કે વ્રત વખતે કરેલી ભુલો અથવા તો કોઈ વ્રત છુટી ગયું હોય તો તને ઉથાપન કરીને વ્રતને પુરૂ કરી શકો છો.
ઉથાપન વિધિ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh