બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 08:36 AM, 25 November 2023
વાસ્તુશાસ્ત્રમાં આજે અમે તમને જણાવીશું સીડીઓમાં વાસ્તુ સંબંધી સમસ્યાઓના ઉપાય વિશે. ઘર બનાવતી વખતે સીડીઓ બનાવવાના સ્થાન પર માટીના કળશમાં વરસાદનું પાણી ભરી અને તેને માટીના ઢાકણથી ઢાંકીને જમીનની નીચે દબાવી દો. તેનાથી સીડીઓની વાસ્તુ સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે.
ઘરની છત પર મુકી આવો આ વસ્તુઓ
પરંતુ જો તમે કોઈ કારણથી આમ કરવામાં સમર્થ નથી થઈ રહ્યા તો ગભરાવવાની જરૂર નથી. વાસ્તુ શાસ્ત્રમાં તેના માટે એક ઉપાય છે. તેના માટે ઘરની છત પર એક માટીના વાસણમાં દરરોજ સાત પ્રકારના અનાજ અને બીજા વાસણમાં જળ ભરીને પક્ષિઓ માટે મુકી દો.
તેનાથી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થશે. આ ઉપાય ઉપરાંત અમુક વસ્તુઓ બીજી પણ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. સીડીઓનો પ્રારંભ ક્યારેય પણ ત્રિકોણાત્મક રીતે ન કરવો જોઈએ અને સીડીઓના બન્ને બાજુ રેલિંગ લગાવવી જોઈએ. સાથે જ સીડીઓની સંખ્યા હંમેશા વિષમ થવી જોઈએ.
સીડીઓની નીચે ક્યારેય ન રાખો મંદિર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સીડીઓની નીચે ક્યારેય પણ મંદિર ન રાખવું જોઈએ. રસોડા કે બાથરૂમનું નિર્માણ ન કરવું જોઈએ. સીધા શબ્દોમાં કહીએ તો સીડીઓની નીચે કોઈ પણ એવી વસ્તુઓનું નિર્માણ ન કરાવો જે રોજના કામો માટે ઉપયોગમાં આવે છે.
જો તમે ત્યાં કંઈક બનાવવા માંગો છો તો એક સ્ટોર રૂમ બનાવી શકો છો. જેમાં તમે એક્સ્ટ્રા સામાન મુકી શકો છો. જે ક્યારેક ક્યારેક કામમાં આવે. તેના ઉપરાંત અમુક લોકો સીડીઓમાં જૂતા, ચંપલ રાખવા માટે રેક બનાવે છે. જે બિલકુલ ખોટી વસ્તુ છે અને તમારા માટે નુકસાનકારક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir